SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રકરણ ૩૩ મું. →*~R Acharya Shri Kailassagarsuri Gyanmandir મિથ્યાત્વ–નરસુંદરરાજા. ~~~ अभिग्गहियमणाभिग्गहं च तह अभिनिवेसियं चेत्र । संसइयमणाभेागं मिच्छत्तं पंचहा होइ ॥ १ ॥ અભિહિક, અભિવ્રુહિક, અભિનિવેશિક, શયિક, અને અનાભાગિક, આ પાંચ પ્રકારના મિથ્યાત્વ છે. તત્ત્વાતત્ત્વનો વિચાર કર્યા સિવાય તે જે ધમ માનતા હાય, વંશપર પરાથી જે ધમ ચચેા આવતા હોય તે જ ધર્મ સત્ય અને બીજા ધમ જૂહી. આવી ઔધિક માન્યતાને અભિગ્રહિક મિથ્યાત્વ રહે છે. સર્વ ધર્મો સાચા. સત્યાસતને નિય કે વિચાર ન કરતાં સ ધર્મને એક સરખા (સત્યતામાં) ગણુવા. અસત્યને પણ સત્ય ગણવા. સત્યના નિણૂયમાં ઉદાસીન વૃત્તિ યા અજ્ઞાનના તે અનભિહિક. સત્ય ધર્મને જાણુવા છતાં, કદાગ્રહના કારણથી પેાતાની અસત્ય માન્યતાને વળગી રહેવું. સત્યને અંગીકાર ન કરવા પણ જાણવા છતાં અસત્યને પાષિત કરવું' તે અભિનિવેશિક મિથ્યાત્વ. મોટે ભાગે સત્ય સમજાયું હાય તથાપિ બુદ્ધિની દુબ ળતાથી, એછાશથી કાઇ કાષ્ટ સ્થળે શાંકા રહે-તે સયિક મિથ્યાત્વ. ધર્માંધના વિચાર કરવાનું જેમાં સામર્થ્ય નથી, અથવા ધર્માંધ તરફ લક્ષ જ ન આપવું, ધર્મને માટે કેવળ અજ્ઞાન દશામાં રહેવું અથવા તદ્દન અજ્ઞાનમય જિંદગી ગુજારનાર એક ક્રિયાદિ જીવે માં અનાભગિક મિથ્યાત્વ હાય છે. આ પાંચ મિથ્યાત્વ આત્માની વિશુદ્ધતાને દબાવનાર છે. મિથ્યા For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy