________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭ર
ઢાલ-પહેલી. ( રાગ-વસંત તથા નદ, દેશાખ.) [ આરામ મંદિર ભાવ-એ દેશી. ] શ્રી શાંતિ-જિનવર સયલ-સુખકર કળશ ભણુએ તાસ, જિમ ભવિક-જનને સયલ સંપત્તિ બહુલ લીલ વિલાસ, કુરૂ નામે જનપદ તિલક સુવડ હWિણુઉર સાર, જિણ નયરી કંચણ રયણ ધણ કણ સુગુણ-જન આધાર છે ૧ મે તિહાં રાય રાજે બહુ દિવાજે વિશ્વસેન–નરીદ, નિજ પ્રકૃતિ સોમ તેજે તપનહ માનુ ચંદ દિણંદ, તસ પણ-ખાણી પરાણું નામે અચિર નાર, સુખ સેજ સૂતાં ચૌદ પેખે સુપન સાર દુવાર છે ૨ શ્રી શાંતિકરણ જિન શાંતિ જિનેસર-દેવ, જે વેગ
૧ બે વાર; (શ્રી શાંતિનાથ ભગવાનને એક ભધમાં તીર્થકર”ની અને “ચક્રવતીની એમ બે પદવીઓ હતી, તેથી અચિરા માતા-જુવાર-એટલે બે વાર ચોદ સ્વનાં દેખ્યાં.
For Private and Personal Use Only