________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
શ્રવણાં; જિન રસણે વિકસે નયણાં, ગુણ ગાંતાં ઉલસે. વયાં રે—શ ખેશ્વર સાહિમ સાચા, બીજાના આશા કાચા રે શંખે॰ ! ૧ x દ્રવ્યથી દેવ દાનવ પૂજે, ગુણુ શાંત ચિપણું લીજે; અરિહાપદ પુજવ છાજે, મુદ્રા પદ્માસન રાજે ફૈશખે ! ૨ !! સવેગે તજી ધરવાસા, પ્રભુ પાર્શ્વના ગણધર થાશા; તવ મુક્તિપુરીમાં જાશેા, લિાકમાં વણે ગવાશે રે–શ ખે૦૫ ૩ ૫ એમ દામેાદર જિનવાણી, આષાઢી શ્રાવકે જાણી; જિન વદી નિજ ધર આવે, પ્રભુ પાર્શ્વની પ્રતિમા ભરાવે ?-શંખે૦ ૫ ૪ ૫ ત્રણ કાલ તે ધૂપ ઉખેવે, ઉપકારી શ્રી જિન સેવે; પુછી તેહ વૈમાનિક થાવે, તે પ્રતિમા પણ તિહાં લાવે ૐશખે॰ ા જ !! ધણા કાલ પૂછ બહુમાને, વળી સૂરજ ચંદ્ન વિમાને; નાગલોકનાં કષ્ટ નિવાર્યાં, જ્યારે પાર્શ્વપ્રભુજી પધાર્યા ——શમેવ । ૬ ।। યહુસૈન્ય રહ્યું રણુ ધેરી, ત્યા નવ જાયે વૈરી; જરાસધે જરા તવ મેલી, હરિ બલ વિના સઘળે ફેલી રે–શ મેવા
For Private and Personal Use Only