________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
શ્રી મુનિસુવ્રતસ્વામીની સ્તુતિ. મુનિસુવ્રત નામે, જે વિ ચિત્ત કામે, સવિ સંપત્તિ પામે, સ્વનાં સુખ જામે;
દુર્ગાત દુઃખ વામે, નવ પડે મેાહ ભામે, સવિ ક વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે ૧ u
શ્રી નમિનાથ જિનચૈત્યવંદન.
મિથિલા નગરી રાજિયા, વપ્રા સુત સાચા; વિજયરાય સુત છેડીને, અવરાં મત માચા ૧ ॥ નીલ કમલ લછન ભલું, પાર ધનુષની દે; નિમ જિનવરનું સેહતું, ગુણુ ગણુ મણિ ગેહ ॥ ૨ ॥ દશ હજાર વરસ તણું એ, પાળ્યું પરગઢ આય; પદ્મવિજય કહે પુણ્યથી, નોંમયે તે જિનરાય ।। ૩ ।।
શ્રી નમિનાથ જિન-સ્તવન.
[ ઋષભને વરા રચાયર્ એ દેશી. ] મુજ મન પ’ઙજ ભમરલે, શ્રી મિજિન જગદીશા રે; ધ્યાન ધરૂ નિત્ય તુમ્હેં તણું, નામ જપું
For Private and Personal Use Only