________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મલ્લિનાથવામીનાં ચેત્યવંદન.
[૧] મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલા નયરી પ્રભાવતી જસ માવડી, ટાળે કર્મ વયરી ૧ છે તાત શ્રી કુંભ–નવેસરૂ, ધનુષ પચવીશની કાય; લંછન કલશ મંગલ-કરૂ, નિમમ નિરમાય . ૨ વરસ પચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય; પદ્મવિજ્ય કહે તેહને, નમતાં શિવસુખ થાય છે ૩ છે
[૨]. વૈદર્ભ દેશ મિથિલાપુરી, કુંભ નૃપતિ કુલ-ભાણ પુણ્યવલ્લી મલ્લિ નમે, ર્ભાવયણ સુહઝાણ છે પણવીશ ધનુષની દેહડી, નીલ વરણ મહાર; કુંભ લંછન કુંભની પરે, ઉતારે ભવપાર છે ૨ | મૃગશિર શુદિ એકાદશી એ, પામ્યા પંચમ નાણ; તસ પદ પદા વંદન કરી, પામે શાશ્વત ઠાણ | ૩
For Private and Personal Use Only