________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર
แ
।। ૧૫ ।। ઉત્તમ ગુણકારી હુએજી, સ્વાર્થ વિના સુજાણ; કરસણ સિંચે સર ભરેજી, મેહ ન માગે દાણુ રે ! જિનજી મુજ૦ | ૧૬ । તું ઉપકારી ગુણનીલાજી, તું સેવક પ્રતિપાળ; તું સમરથ સુખ પૂરવાજી, કર માહરી સંભાળ રે । જિનજી મુજ ! ૧૭ ।। તુજને શું કહીએ ધણું, તુ' સહુ વાતે રે જાણુ; મુજને થાને સાહિબાજી!, ભવ ભવ તાહરી આણુ રે ૫ જિનજી મુજ૦ ૫ ૧૮ ૫ નાભિરાયા કુળ ચલાજી, મદેવને રે નંદ; કહે જિનહરખ નિવાજોજી, દેજો પરમાનંદ ૐ ।।જિનજી મુજ૦ | ૧૯૫ [ ૧૬ ] ઉપાધ્યાય શ્રીમદ
વિનયવિજયજી કૃત– શ્રીશત્રુંજયાધીશ શ્રા આદીશ્વરપ્રભુને વિનંતિ.
પામી સુગુરૂ પસાય રે, શત્રુજયધણી, શ્રી રિસહેસર વિનવું એ ॥ ૧ ॥ ત્રિભુવન-નાયક દેવ રે, સેવક વિનતિ; આદીશ્વર અવધારીએ એ ॥ ૨ ॥ શરણે
For Private and Personal Use Only