________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર તરેશ ? રે જિનજી મુજ૦ ૨ જીવ તણ વધ મેં કર્યાજી, બોલ્યા મૃષાવાદ, કપટ કરી પરધન હર્યાજી, સેવ્યા વિષય સંવાદ રે જિનજી મુજ ને ૩. હું લંપટ હું લાલચુ, કર્મ કીધાં કંઈ ક્રોડ, ત્રણ ભુવનમાં કે નહીંછ, જે આવે મુજ જે રે ! જિન મુજ૦ કે ૪ છિદ્ર પરાયાં અહેનિશજી, જેતે રહું જગનાથ; મુગતિ તણી કરણી કરી છે, જેથી તેહશું સાથ રે જિનજી મુજ૦ પ છે કુમતિ કુટીલા કદાગ્રહીછ, વાંકી ગતિ મતિ મુજ; વાંકી કરણું માહરીજી, શી સંભળાવું તુજ રે છે જિનજી મુજ૦ | ૬ પુન્ય વિના મુજ પ્રાણીઓ, જાણે મેલું રે આથ; ઊંચા તરૂવર મોરીયાં, ત્યાંથી પસારે હાથ રે ! જિન મુજ૦ | હ | વિણ ખાધા વિણ ભગવ્યાજી, ફેગટ કર્મ બંધાય; આ ધ્યાન માટે નહીં, કીજે કવણ ઉપાય રે ! જિન મુજ૦ | ૮ | કાજળથી પણ શામળાજી, મારા મન-પરિણામ
For Private and Personal Use Only