________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયંતીલાલ ભગવાનદાસ શાહ ભાવનગરવાળા
તેઓ આપબળે આગળ વધ્યા, તેમનો સ્વભાવ ખુબજ મીલનસાર અને રમુજી હતો તેઓ કોઈપણનું કામ કરી આપવા હંમેશા તત્પર રહેતા ચાર પુત્રે અજીતભાઈ, હરેશભાઈ, નરેશભાઈ તથા મુકેશભાઈ તથા દીકરીઓ મીનાક્ષીબેન તથા કુંજલબેન ને સારા સંસ્કાર આપ્યા, તેમને તો પત્નિ વસંતબેનને વિલાપ કરતા મુકીને તા. ૫-૧-૮દ્ભા રોજ ચીર વિદાય લીધી પ્રભુ તેઓશ્રીના આત્માને શાશ્વત શાંતી અર્થે.
For Private and Personal Use Only