________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achan
___
श्री सिद्धचक्र महापूजन विधि
दिल्ली
२५-८-९७ सुश्रावकश्री संजयभाई सोमाभाई शाह योग्य धर्मलाभ
यह समाचार जानकर प्रसन्नता हुई कि "श्री सिद्धचक्र पूजनविधि" की पुस्तक प्रकाशित होने वाली हैं । अनेक आत्माओं को भक्ति मार्ग में जोड़ने का यह पूजन एक सुंदर साधन हैं। श्री नवपदजी के एक-एक पद चिंतन मनन-अनुप्रेक्षण का एक माध्यम हैं।
सुंदर संपादन -संकलनवाली यह “सिद्धचक्र महापूजन' विधान की पुस्तक अनेक श्रद्धालु आत्माओं के लिये उपयोगी बनेगी ऐसा मैं मानता हुँ।
इस महापूजन के द्वारा व्यक्ति 'स्व' परिचय और स्वयं का परिवर्तन प्राप्त करता हैं। भविष्य में आत्मा 'स्व' की उपलब्धि प्राप्त करनेवाली बनती हैं। सिद्धचक्र की भक्ति के द्वारा व्यक्ति भगवान तक पहुँचता हैं। इस पुस्तक के द्वारा अनेकानेक लोग श्री सिद्धचक्रमय बनें यही मंगल कामना करता हूँ.
शुभेच्छुक पद्मसागरसूरि
જિનશાસનમાં અનેક વિધાનો વિદ્યમાન છે. તેમાંના શ્રી સિદ્ધચક્ર પૂજન વિધાન સર્વ શ્રેષ્ઠ છે. શ્રી સિદ્ધચક્ર ભગવંતના પ્રભાવથી શ્રીપાળ મહારાજાના કોઢ રોગ દૂર થયેલ. વર્તમાનકાળમાં પણ તેના પ્રભાવે અનેક પુણ્યવંત આત્માઓના હૈયામાં સુખ શાંતિ ને સમાધિનો અનુભવ થાય છે. પૂજ્ય પાદ સ્વર્ગસ્થ ગુરુદેવ શ્રી આ. વિ. મેરૂ પ્રભસૂરિજી મ.સા.ના સુશ્રાવક સંજયભાઈ પર અન્તરના આશિષ હતા “વિધિવિધાનના કાર્યમાં વિશેષ આગળ વધો.” એજ આશિષના બળે સુશ્રાવક સંજયભાઈએ શ્રી સિદ્ધચક્રપૂજનની પ્રત છપાવવાની ભાવના સાકાર બનાવી. આ પ્રત દ્વારા સૌને પૂજન ભણાવવામાં સરળતા અને ઉત્સાહમાં વૃદ્ધિ કરનારી બનો અત્તે શ્રી સિદ્ધચક્રભગવંત ની આરાધના કરી શીધ્ર સૌ મુક્તિપદને પ્રાપ્ત કરો.
मा.वि. सिंडसेन सूरि, २.वि. इन्द्रसेनसूर, .वि. मानतुंगभूर
सासमती, मा.
For Private And Personal Use Only