________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તુતિ
શ્રી સિદ્ધાચલ નયને જોતાં હૈયું મારું " ધરે, મહિમા માટે એ ગિરિવરના સુતા તનડુ નૃત્ય કરે. કાંકરે કાંકરે અનંત્યંત સિધ્ય! પાવન એ ગિરિ દુઃખડા હરે, એ તીર્થનું શરણુ હાજો ભાભવ બંધન દૂર ક. શ્રી શત્રુ’જયધિરાજય નમો નમ: ચૈત્ય વંદન
સેાના રૂપાના ફૂલડે સિદ્ધાચલ વધાવુ ધ્યાન ધરી દાદા તહુ' આનંદ મનમાં લાવુ............ પૂજાએ પાવન થયેા અમ મન નિમલ દેડ રચના રચું શુભ ભાવથી કરું કમ ના છે .........૨ અભવીને દાદા વેગળા ભવીને હૈડા હજૂર
તન મન ધ્યાન એક લગનથી કીધાં કર્મ ચકચૂર.........૩ કાંકરે કાંકરે સિદ્ધ થયાં સિદ્ધ અનંતનુ ધામ શાશ્વત જીતવર પૂજતાં જીવ પામે વિશ્વામ..................... દાદા દાદા હું કરું દાદા વસિયા દૂર દ્રવ્યથી દાદા વેગળા ભાવથી હૈયડા હજૂર....... દુષમકાલે પૂજતાં ઈંદ્ર ધરી ભહુ પ્યાર તે પ્રતિમાને વંદના શ્વાસ માં સા વાર...... સુવર્ણ ગુફાએ પૂજતાં રત્ન પ્રતિમા ઇંદ્ર યેાતિમાં જ્યોતિ મીલે પૂજો મીલે ભવી સુખક............. રિદ્ધિ સિદ્ધિ ધેર સંપન્ને એ પેાંચે મનની આશ ત્રિકરણ શુદ્ધે પૂજતાં જ્ઞાન વિમલ પ્રકાશ..........
તીથ માલાનું સ્તવન
શેત્રુ જો રૂષભ સમા સર્યાં, ભક્ષા ગુણુ ભર્યાં ૨ સિદ્ધા સાધુ અનંત, તીરથ તે નમું રે
ર
For Private and Personal Use Only