SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાવચ્ચાસુય સેલગાઈ, મુણિણો વિ તહ રામમુણી, ભરહો દસરહપુત્તો, સિદ્ધા વૃંદામિ સેત્તુંજે. ૫ દશરથ રાજાના થાવય્યાપુત્ર (એક હજાર સાથે) શુક મુનિ (એક હજાર સાથે) સેલગમુનિ (પાંચસો સહિત) વગેરે તથા પુત્રો-રામચંદ્રજી અને ભરત (ત્રણ કરોડ સાથે) શ્રી શત્રુંજય ઉપર સિધ્ધ થયા તે સર્વેને હું વાંદુ છું. ૫. અનૈવિ ખવિયા મોહા, ઉસભાઈ વિસાલ વંસ સંભૂઆ, જે સિદ્ધા સેત્તુંજે તેં નમહ મુણિ અસંખિજ્જા. ૬ (ઉપર જણાવ્યા ઉપરાંત) બીજા પણ ૠષભાદિકના ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલા અસંખ્ય મુનિઓ મોહનો નાશ કરીને શત્રુંજય ઉપર સિદ્ધ થયા તે સર્વને વંદન કરો. ૬ પન્નાસ જોયણાઈ, આસી સેત્તુંજ વિત્થરો મૂલે; દસ જોયણ સિહરતલે, ઉચ્ચતં ોયણા અટ્ઠ. ૭ (આ) શ્રી શત્રુંજય તીર્થનો વિસ્તાર મૂળમાં પચાસ યોજન, શિખર ઉપર દશ યોજનનો હતો અને તેની ઉંચાઈ આઠ યોજનની હતી. ૭ જે લહઈ અન્નતિસ્થે, ઉગ્ગુણ તવેણ બંભચેરેણ, તં લહઈ પય તેણ, સેત્તુંજ ગિરિમ્મિ નિવસંતો. ૮ બીજા તીર્થોમાં ઘણું ઉગ્ર તપ કરવાથી તથા બ્રહ્મચર્ય પાળવાથી જે ફળ મળે છે તે ફળ પ્રયત્નપૂર્વક (યતનાપૂર્વક) શ્રી શત્રુંજય ઉપર વસવાથી મળે છે. ૮ જું કોડીએ પુછ્યું, કામિય આહાર ભોયણાઓ ઉ; તે લહઈ એત્ય પુછ્યું, એગોવાસેણ સેત્તુંજે. ૯ અન્ય સ્થળે એક કરોડ માણસોને ઈચ્છિત વસ્તુ-જમાડવાથી જે પુણ્ય મળે છે, તે પુણ્ય આ શત્રુંજય તીર્થમાં એક ઉપવાસથી મળે છે. ૯ શત્રુંજય સ્તવના For Private And Personal Use Only ૩૫
SR No.020708
Book TitleShatrunjay Stavana
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherFulchand Zaverchand Nahar Parivar
Publication Year1994
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy