________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં ‘કાયોત્સર્ગી મુદ્રા'માં ઊભા રહીને અથવા નીચે બેસીને મનમાં ‘લોગસ્સ સૂત્ર'નો ‘ચંદેસુ નિમ્મલયરા' સુધી પાઠ કરવો.
‘લોગસ્સ સૂત્ર' ન આવડતું હોય તો ૪ વાર નવકાર મૌન રહીને ગણવા. કાયોત્સર્ગ પૂરું થયા પછી ધીમેથી ‘નમો અરિહંતાણં' કહેવું અને પાછા હાથ જોડીને નીચેનું સૂત્ર બોલવું. લોગસ્સ સૂત્ર
લોગસ્સ ઉજ્જૈઅગરે ધમ્મતિત્શયરે જિણે । અરિહંત ક્તિઈસ્યું ચઉંવીસ પિ કેવલી ||૧|| ઉસભમજિએં ચ વદે., સંભવમભિણંદણં ચ સુમઈ ચ । પઉમપ્પ ં સુપાસ, જિણં ચ ચંદä વંદે ॥૨॥ સુવિદ્ધિ પુષ્કૃદંત, સીઅલ-સિજ્જસં-વાસુપુજ્યં ચ । વિમલમાંત ચ જિર્ણ ધર્માં સંતિ ચ વંદામિ ॥૩॥ કુંથું અરેં ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ । વંદામિ રિટનેમિ પાસું તહ વજ્રમાણં ચ ॥૪॥ એવું મએ અભિક્ષુઆ, વિષ્ણુય-ય-મલા, પહીણ-જર-મરણા ચઉવીસંપિ જિણવરા, તિર્થંયરા મે પસીમંતુ ॥૫॥ કિત્તિય-વૈદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા | આરુÄ બોહિલાભં, સમાહિવરમુત્તમં કિંતુ ॥૬॥ ચંદેલું નિમ્મલયરા આઈએસુ અહિયં પયાસરા । સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ llll
અહીં વિધિપૂર્વક ત્રણ ‘ખમાસમણ’ દેવાં. ત્યારબાદ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરું ? ઈચ્છું, કહીને નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું.
ચૈત્યવંદન સૂત્ર
સકલ કુશવલ્લી પુષ્કરાવર્ત-મેઘો, I દુરિત તિમિર ભાનુઃ કલ્પવૃક્ષોપમાનઃ । ભવજલનિધિપોતઃ સર્વસંપત્તિ હેતુઃ । સ ભવતુ સતતં વઃ શ્રેયસે આદિનાથઃ II ત્યારબાદ નીચેનું ચૈત્યવંદન' કહેવું
શત્રુંજય સ્તવના
For Private And Personal Use Only
છ