________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અછે, શિવસુખ વરિયા અમર અદેહ, પૂર્ણાનંદી રે અગુરુલઘુ અવગાહ, અજ અવિનાશી રે, નિજ ગુણ ભોગી અબાહ, નિજ ગુણ ધરતા રે, પર પુદ્ગલ નહીં ચાહ ! વીરજી છે તેણે પ્રગટયું પુંડરગિરિ નામ, સાંભળ સહમ દેવલેક સ્વામ, એને મહિમા અતિહિ ઉદ્દામ, તેણે દિન કીજે રે, તપ જપ પૂજા ને દાન, વ્રત વળી પિસહ રે, જેહ કરે અનિદાન, ફળ તસ પામે રે, પંચકેડી ગુણું માન છે વીરજીવા ૫ ભકતે ભવ્ય જીવ જે હોય, પંચમ ભવે મુક્તિ લહે સોય, તેહમાં બાધક છે નહિ કેય, વ્યવહાર કરી રે, મધ્યમ કુળની એ વાત, ઉત્કૃષ્ટ ગે રે અંતરમુહૂર્ત વિખ્યાત, શિવસુખ સાધે રે, નિજ આતમ અવદાત વીરજી છે ૬ચત્રી પૂનમ મહિમા દેખ, પૂજ પંચ પ્રકારી વિશેષ, તેહમાં નહિં ઉણમ કાંઈ રેખ, એણી પરે ભાખી રે, છનવર ઉત્તમ વાણુ, સાંભળી બુઝયા રે, કેક ભાવિક સુજાણ, એણુ પરે ગાયો રે, પદ્મવિજય સુપ્રમાણ . વીરજી છે
For Private and Personal Use Only