________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરવિજયસૂરિ
ત્યાગ.
વિમલાઈ જપે સુણિને સુવિરા, વાત મેં કાઢિસ વ્રતની સુધીરા. લળી લળી તારે પાયે જ લાગું, પરાને નારી એ વર માગું; હીરજી સંવેગ ધરી અને રાગ, કહિ મે કીધે! બટરસ છડે છડ આંખિલ હવિહુ' છાંડુ', જિહાંલગિ' વ્રતસ્યું પ્રીત ન માંડુ, પિરિ' રહતાં કેાઇ ચ્યાર માસ, દેહ કશી જિમ પાન પલાસ. અહિન બાંધવ એ લિહું હડ જાણી, અનુમતિ માગે દુર્ગાદ વાણી; હીરજીને હઈઇ હરખ અપાર, તિણુ સમે આવ્યા શ્રી અણુગાર તપગચ્છ નાયક પૂજ્ય અંકુર' ગછપતિ ગિરૂ વિજેહાંત સૂરિ, સુદ્ધ ક્રિયાને નિરુપમ વેત્રે, દેખીતિ ભૂયા કુઅર વિશેષે'. કહિ મુઝ તારે સદ્ગુરુરાજ, ઘો મુઝ ક્રિખ્યા ભવજલ જિહાજ; અનેાપમ લક્ષણ બત્રીસ અગિ, દેખીની હરખ્યા શ્રી ગુરુર'ગે. જોશી પંડિતને શ્રી પૂજ્ય આપે, જોઈ જોતિકને મુહુરત થાવે; મહેાછવ મેટા અવિધ થાય, વારુ વાને લેષ પામરાય ચતુર રુવેધક ગજગતિ ચાલે, રુપે તે રભાસખુવડ માલે'; કંચુક કસતી પહિરણ ફાલી, ધવલ મગલ દીઇ તેવર ખાલી. મદ મત્તગજને ખધે વિરાજે રુપે કરીનેિ રિતે માદલ ભુગલ લેરિજ વાજે, પાંચ શબ્દાંને આગે થાવ છે. મેઘકુમાર, ઈણિપરિ ઊછવ મલીઆ માનવના તિહાં બહુઘાટ, જય જય જપે ચારણભાટ. ઇદ્ર તણિ પરિરિહ સકાર, આવ્યા જિહાં દીષ્ટા નમ ઉદાર; સવંતપનર છન્નુઈ[૧૫૯૬]જાણુ.....મૃગશિર દ્મિની ખીજ વખાણું. જય મંગળ કરતા ઉચ્ચાર, હીરુ આદરી સયમ દીધી દીખ્યા ને હરખ્યા છે તેામ, હીર હરષ તિહાં ઠવીઉજનામ..
ભાર;
૨
For Private And Personal Use Only
રતિ લાજે; નીસાણ છાજે.
અનેક પ્રકાર;