SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢ યુજીસ્ટરળ ગુરુ એ મન્ત્રને પાઠ કરીને (કુંડાળુ કરવું). મન્ત્રોદ્ધાર:- સુરેલાયા ગઠ્ઠાણાપતિ કુટુજીસી : જીપ જ સ્વાહા ।।-૩૨ ૐકાર શરૂઆતમાં તથા સ્વાહા શબ્દ છે અંતમાં જેના એવા જીઇજીજી એ છ અક્ષરે સહિત કરેલા મન્ત્રના કહેવા માત્રથી ક્ષણવારમાં નાગરાજ પણ ઘડાની અંદરપ્રવેશ કરે છે. મન્ત્રોાદ્ધાર:— Sજીઇજીજી સ્વાĪ | નાગને ઘડામાં પેસવાનો મન્ત્ર–૩૩. ૐ દાદી શકાશા ૪ ૩ એ મન્ત્ર કરીને ગરૂડમુદ્રાથી મન્ત્રવાદીએ જમીન ઉપર કરેલી રેખા આળંગવાને નાગ કોઈ પણ કાળે સમર્થ થઈ શકતા નથી મરણતુલ્ય થઇ જાય છે. મન્ત્રોદ્વારઃ- મૈં ટ્વીં પડાય ૪ ૪ || આ રેખામન્ત્ર છે.–૩૪. કૌઅચના રસની સાત વાર ભાવના આપેલી એવી ખડીને કારાદ્રિ નીલમન્ત્રથી જપીને, તે ખડીની લેખનથી શનિવારે આળેખેલા સાપના મુખને જે કાઈ ભેંસવા જાય તે સર્પના દાંતના ડંસને પેાતાના હાથમાં જોતેા થકા ઝેરની વેદનાથી વ્યાકુલિત થઈને મૂર્છા પામે છે, અહીંયાં ખટિકા સર્પ વિધાનમાં સંદેહ કરવા નહિ. મન્ત્રોદ્ધારઃ— નીવિષમહાવિષસપંસંદ્રાનિ! સ્વાહા । આ વિષ સંક્રામણ મન્ત્ર છે.-૩૫, ૩૬ # ખટિકા સર્પ કૌતુક વિધાન સંપૂર્ણ ॥ પૂરક યાગમાં સૂર્યની દશા જોઇને હાથના તળીઆની અંદર રહેલા (લખેલા) ફૂંકારની મધ્યમાં રહેલું એવું સ્થાવર વિષ ભક્ષણ કરવું. મન્ત્રોદ્ધારઃ— TM ↑ ૐ -આ વિષ ભક્ષણુ મન્ત્ર છે.-૩૭ ઉપર કહેલું જે ઝેર તે શત્રુ લેાકેાન આપતી વખતે ૐ હ્વા એ બે બીજો તથા શ્વેત્રે એ પદથી મન્વાદીએ મન્ત્રીને તથા તે ઝેરનું નીલવર્ણ સ્વરૂપ ધ્યાન કરીને આપવું. મન્ત્રોદ્વારઃ—જો હો યે છે-૩૮ ॥ શત્રુલા કાને નીલધ્યાનથી ઝેર આપવાના મન્ત્ર સંપૂર્ણ ॥ અગથી, આસંધ, કુકડવેલ, વંધ્યા કંકોડી (સફેદ), કડવી દુધી, કુમારપાઠું, ત્રિકટુક (૧ સુંઠ, ૨ મરી અને ૩ લીંડી પીપર), ઉપલેટ તથા ઇન્દ્રજવ એટલા ઓષધેાનેા નાસ આપવાથી તથા પાન કરાવવાથી સ્થાવર તથા જંગમ ઝેરના નાશ કરે છે-થાય છે.-૩૯ * આ મુન્ત્ર ૩૧ મા બ્લેાકની તંભન વિધિના હોય તેમ લાગે છે. એટલે ૩૧મા શ્લોકમાં બતાવેલા રસ્તંભન વિધિના મન્ત્રા આ મન્ત્રના પાર્હ કરીને કુંડાળું કર્યાં પછી ખેલવાના હોય એમ મારૂં માનવું છે. -સારાભાઇ નવામ For Private And Personal Use Only
SR No.020681
Book TitleBhairav Padmavati Kalp
Original Sutra AuthorN/A
AuthorK V Abhyankar, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1937
Total Pages307
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy