________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
F પ્રાકથન.
આ અખિલ જગતમાં કોઈ પણ કાર્ય દષ્ટિગોચર થાય છે. તે કાર્ય પાછલ કઈ પણ કારણ હોય છે તે નિર્વિવાદ વાત છે. તેમ આ નાના તેમજ બોલપકારી કાર્ય પાછલ એક સુંદર કારણ સમાએલું છે.
જ્યારે મારે. પૂ. પાદ ગુરૂદેવ શ્રીમાનની પુનિત છાયામાં શ્રી પ્રાકૃત વ્યાકરણને અભ્યાસ ચાલતું હતું, ત્યારે પૂજ્યશ્રીએ મને એક ઉદાર વિચાર દર્શાવ્યું, કે જેમ સંસ્કૃત બે બુકના પ્રારંભ પહેલાં વિદ્યાર્થીઓને સરલતા માટે શબ્દરૂપાવલીની આવશ્યક્તા હોય છે. તેમ શ્રી પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલાના અભ્યાસકોને એવી કઈ નાની રૂપમાલા હેયકે જેથી, બલવિદ્યાર્થીઓને તેના પઠનમાં વિશેષ મદદગાર બને.”
જેકે આવિષયની રૂપમાલા પૂર્વે તેઓ પૂજ્યશ્રીએ પ્રકાશિત કરી હતી, પરંતુ તે ઘણીજ વિસ્તીર્ણ તેમજ વિદ્વગ્ય, અને
પ્રાપ્ય હેવાથી, આ પ્રારંભિક વિદ્યાર્થીઓને વધુ ઉપકારી થશે એજ ઈરછાથી મેં આ નાને સરખે પ્રયાસ કર્યો છે.
બીજું. પ્રસ્તુત પુસ્તિકાના પ્રારંભમાં પ્રાકૃત ભાષાના અભ્યાસકેને બે બેલ કહું કે જેથી તેઓને પડન કરવામાં નહિવત્ શ્રમ ઉઠાવવો પડે. આ પુસ્તકના સંપાદન કાર્યમાં પ્રધાનતાએ
૧- શ્રી પ્રાકૃત વ્યાકરણ. ૨-શ્રી પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલા. ૩-શ્રી પ્રાકૃત રૂપમાલા.
For Private And Personal Use Only