________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
પ્રકાશકના બે માલ.
શ્રીનેમિ-વિજ્ઞાન ગ્રંથમાલાના આ. ૧૪ અને ૧૫મુ રત્ન પ્રાકૃત ભાષાના પ્રાથમિક અભ્યાસકેાના હસ્તકમલમાં મુકતાં અમે આનંદ અનુભવીએ છીએ.
આ બન્ને નાની પણ સુવ્યવસ્થિત પુસ્તિકાની ઘણી વિશિષ્ટતાઓ છે. ૧-પુસ્તક નાનું. ૨-~~~સપૂર્ણ સરલતા.
૩દરેક શબ્દાને લઇ ગાથા રૂપે તે તે રૂપના સ્થાનકે વિદ્યાથી ને કહસ્થ કરવા આપેલ છે.
અને ધાતુરૂપમાલામાં સર્વે રૂપા સારી રીતે વ્યવસ્થિત ગેાઠવવામાં આવ્યા છે. આ અન્ને ગ્રંથોનુ સપાદન કાર્યાં, પરમ પૂજય શાસન સમ્રાટ્ જગદ્ગુરૂ આચાર્ય મહારાજાધિરાજ શ્રી ૧૦૦૮ શ્રીમદ્વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર શાન્તમૂર્તિ આચાર્ય મહારાજશ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજસાહેબના પટ્ટાલંકાર. પ્રાકૃતવિદ્વિશારદ આચાર્ય મહારાજ શ્રીવિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ સાહેબના વિનયનિધાન વિદ્વ-શિષ્યરત્ન મુનિ શ્રી ચંદ્રોદયવિજયજી મહારાજે કરી અમોને આભારી કયા છે..
ખીજું આ પુસ્તકના પ્રકાશન કાર્ય માં આર્થિક સહાય કરનાર સુરત નિવાસી શેઠ બાબુભાઇ ફકીરચંદ ઝવેરીએ. અમારી ગ્રંથમાલાને તેઓશ્રીના ધર્મપત્ની તારાબેને કરેલ શ્રી સિદ્ધ ગિરી નવ્વાણુયાત્રાની પુણ્યસ્મૃતિ માટે. રૂ.૪૦૦)ની આર્થિક સહાય આપી અમેને ઉત્સાહિત કર્યા છે. તે બદલ તેઓના અમારી ગ્રંથમાલા ઉપકાર માનવા ન ભૂલે એ સહજ છે.
For Private And Personal Use Only