________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫) રવારે વીર. ૨ વાણી પડદે સુર પડી બેહીયાર, સુણતાં પામી સુખ સંપતિની કેડરે, બીજા અખંડલ ઉલટથી ઘણુંરે, આવી બેઠા આગળ બે કરજેડીરે, વીર. ૩ સહમ ઈદો સાસન મોહીએ, પુછે પરએસરને તુમેં આયરે, બે ઘડી વધારે ખાતી થકી પરહરે, તે ભસ્મ ગ્રહ સાલે દુરિજાય. ૪ વીર, સાસન શોભા અધિકી વાધચ્ચે સુખીયા હેયે મુનીવરના વૃંદરે, સંઘ સકલને સવી સુખ સંપજે, હસ્યદિન દિનથી પરમાનંદ વીર. ૫ ઈંદા ન કદારે કહિ કેહનરે, કેણે સા તવી જાય આયરે, ભાવી પદારથ ભાવી નિપજેરે, જે જીમ સરક્યું તે તીમ થાય. વીર. દસોલપહરની દેતા દેશનારે પરધાનક નામાં રૂયડુ અધ્યારે, કહતાં કાતી વદી કુહ પરગડિરે, વીરજીપતા પંચમ ગતી રચણરે, વીર ૭ જ્ઞાન દીરે જવ દુર થયો, તવ કીધિ દેવ દિવાની સયાણ, તીમરે ચહું વરણે દીવા કીધલાંરે, દીવાલી કહી છે કારણ તેણેરે, વીર. ૮ આંસુ પારેપુરણ નયણુ ખંડલેરે મુકી ચંદનની ચયમાં અંગરે, દીર્ધ દહન દેવે સલે. મલીરે હા ધિક ધિક સંસાર વિરંગરે ૯ વીરજી,
For Private and Personal Use Only