________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩) ૧૮ કહે લેભી લખપતિ હોઇયેરે, યમ સરીખા ભુપાલ, સજન વિરોધી નહોસ્પેરે, નવિ લાલ દયાલેરે. ૧૯ કહે, નિરભી નરમાઈયારે, સુધાચારીત્રવંત, થડા મુની મહીયલ હાયેરે, સુણ ગૌતમ ગુણવંતરે. ૨૦ કહેગુરૂ ભગતા શીષ્ય થડલા, શ્રાવક ભગતી વીહિણ. માત પીતાના સુત નહિરે, તે મને હીલાના આધીન રે. ૨૧ કહે, દુપસહ સુરી ફલગુસી, રીરે, નાયવ શ્રાવક જાણુ, સચ્ચસીરીતમ શ્રાવિકારે, અતિમસંધ વખાણેરે. ૨૨ કહ૦ વરસસહસ એક વિ. શતિરે, જિનશાસન વિક્ષાત, અવીચલ ધર્મ ચલાવસેરે ગતમ આગમ તેરે. ૨૩ કહે દુખમે દુખમા કાલનરે, તેહ કડી ઇસીવાત, કાયર કંપે હઇડલેરે, સુણતાં અવદારે ૨૪ કહે,
છે ઢાલ ૬ વી. રાગ પેઉ ઘરે આવે-એ દેશી. મુઝસ્યુ અવિહડનેહ બાં, હૈજહેડા રંગ દઢ મેહ બંધણ સબલ બાંધ્યા વજત જેમ અભંગ, અલગા થયા મુઝ થકી એહને ઉપજચ્ચે કેવલનીયઅંગ કે, ૧ તમરે ગુણવંત. અવસર જાણી જિનવરે પુ
For Private and Personal Use Only