________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે ભવ્ય પ્રાણીઓ પંચ સુગંધી તાંબૂલ માફક શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર, ને રાત્રે કે દિવસે, બેસતાં કે ઉઠતાં, સ્થાનમાં કે વાહનમાં, ભોજન કરતાં અથવા પાણી દૂધ વિ. પીતાં, ઉધતાં
કે જાગતાં પોતાના મુખકમળથી નિરંતર ગણે છે, તેને વાઘ, શોધ, જલ, અગ્નિ, સિંહ, ચોર, વિષઘ૨નાગ
વરાહ વિ. દુષ્ટ પ્રાણીઓ અગ્નિના તાપથી માખણ માફક ઓગળી જાય છે. એટલે કે તેનાથી દૂર ભાગે છે
(ચત્યવંદન ફૂલક)
For Private And Personal Use Only