________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नवकार सरइ जो मरणकालि, सो बंधइ अन्नह भवह पालि। नवकारि भाउ जसु अप्पमाणु, संपज्जड़ सो रिद्धिवद्ध माणु ।। २९ ।।
જે મરણ સમયે નવકારનું સ્મરણ કરે છે તે બીજા ભવની પાળ બાંધે છે. નવકારમાં જેનો અપરિમિત ભાવ છે તે વધતી જતી ઋદ્ધિને પામે
जो नरु निरु नकवारक रत्तउ, पंचहीं समिइ तिगुत्तिहीं गतउ । पढइ गुणइ नवकारह भत्तउ, सों निव्वाणह जाइ निरुत्तर ॥ ३० ॥
જે માણસ નિરન્તર નવકારમાં રત છે, જે પાંચ સમિતિ (થી સમિતી અને ત્રણ ગુપ્તિથી ગુમ છે અને ભક્તિ પૂર્વક નવકાર ગણે છે તે નિશ્ચિત मोक्षमाय छे. 30
जो नर झायइ ए पममक्खर दूरहि नासाहिं तसु सभी तक्कर। पंच पयइ जो अणुदिणु झायइ लछि सयंवर तसु घरि आवइ ।।
૧૫
-
For Private And Personal Use Only