________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) સ્પેશ્યલ ટ્રેનો દોડાવાશે - પણ જૈનોના પો.
ટિકિટ ભાડુ જૈનોનું. તમામ ખર્ચા જૈનોના અને છતાં જૈનો માટે સ્પેશયલ ટ્રેનો દોડશે. એનો ગર્વ અનુભવશે, આ ર૬૦૦ની
ઉજવણીના જૈન ફરસ્તાઓ ! ધન્યવાદ છે, તેમની બુદ્ધિ ને! ૨. શું જૈન તીર્થોભણીની સ્પેશ્યલટ્રેનો સરકાર મફતમાં દોડાવશે ?
કે તેમાં ય ખિસ્સા કમાણી ભરતી જશે?
3.
શું દોડનારી સ્પેશયલ ટ્રેનોમાં અભક્ષ્ય ખાનપાન નહિ જ પીરસાય ? રાત્રિભોજન નહિ કરવા દેવાય ? કોઈ ખાત્રી મળી છે ખરી ?
૪.
|| પ.
આવી સ્પેશ્યલ ટ્રેનો પર પણ “ભગવાન મહાવીર એક્ષપ્રેસ' જેવા નામો લખાશે ? છે' એ જીવનકાયોની ઘોર હિંસા દ્વારા ચાલી શકતી ટ્રેનો પર પરમાત્માનું નામકરણ કરવું તસુભાર પણ યોગ્ય નથી. આવી સ્પેશ્યલ ટ્રેનો શું માત્ર જૈન તીર્થભૂમિઓની જ યાત્રા કરાવશે કે પછી પર્યટન સ્થળોની પણ મુસાફરી કરાવશે ? આમાં યાત્રિકોની આધ્યાત્મિક ભાવનાઓનો મૃત્યુઘંટ વાગી જશે . જૈનો પોતાના લોકાત્તર ધર્મ માટે આત્મ ગૌરવની ભાવના ખોઈ બેઠા છે. જૈનોનું આત્મગૌરવ જલ્દીથી ઉજાગર થાય એ માટે ભગીરથ પુરૂષાર્થ કરવો જરૂરી છે.
રે રે
For Private and Personal Use Only