SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ફળ પ્રાપ્ત થાય છે. અન્યત્ર તેવી ભક્તિ કરવાથી જે ફળ સામાન્ય થાય તે કરતાં કરોડગણું ફળ શત્રુજય દીઠા વિના પણ ભક્તિ કરવાથી થાય છે, અને શત્રુંજ્ય દીઠા પછી ભક્તિ કરવાથી તા અનંતગણું ફળ પ્રાપ્ત થાય છે. ૧૧ - કૈવલનાણુપત્તી, નિવ્વાણું માસિજત્થ સાદૃણું' 1 પુંડરિએ વર્દિત્તા, સબ્વે તે વદિયા તત્થ. || ૧૨ | જ્યાં જ્યાં-જે જે તીક્ મુનિઓને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ છે, અને મુનિએ નિર્વાણુ પામ્યા છે તે સ તી ના વના એક પુંડરીક તી'ને વંદના કરવાથી થાય છે. ૧૨ – અઠ્ઠાવય–સ’મેએ, પાવા-ચપાઈ ઉજ્જિતનગે યુ ! વંદિત્તા પુર્નલ, સયગુણુ' તપિ પુંડરિએ. ॥ ૧૩ ॥ અષ્ટાપદ (ઋષભદેવની નિર્વાણુ ભૂમિ), સમેતશિખર ( વીશ તીર્થંકરાની નિર્વાણ ભૂમિ ). પાવાપુરી ( વીરભગવંતની નિર્વાણ ભૂમિ ), ચપાપુરી ( વાસુપુજ્યની નિર્વાણુ ભૂમિ ) અને ઉજ્જયંત એટલે ગિરનાર પર્વત ( નેમિનાથની નિર્વાણુ ભૂમિ ) એ સર્વ તીને વંદન કરતા જે પુન્ય ફળ પ્રાપ્ત થાય, તે કરતાં સા-ગણું ફળ એકલા પુંડરીકગરને વધન કરતાં થાય છે. ૧૩ “ પુઆરણે પુન્ન, એગગુણ. સયગુણ્ ચ પરિમાએ 1 જિષ્ણુભવણેણુ સહસ્સ', જુ'તગુણ' પાલણે હાર્ટ. !! ૧૪ ૫ શત્રુ ય ઉપર પૂજા કરવાથી એકગણ પુન્ય, ત્યાં પ્રતિમા પધરાવવાથી સા–ગણું પુન્ય, જિનપ્રાસાદ ( જિનમદિર ) કરાવવાથી હજાર–ગણું પુન્ય અને તે તી'નું પાલન-રક્ષણૢ કરવાથી અનંત-ગણું પુન્ય થાય છે. ૧૪ # પડિમ. ચેઈહર" વા, સિતુંજગિરિમ્સ મત્યએ કુણુઈ 1 ——તણુ ભરતવાસ, વસઈ સગે નિરુવસગ્ગ, For Private And Personal Use Only ॥ ૧૫ ॥
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy