________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ve
ધરણ પદ્માવત સમરી શેભાવતિ, વાટ અઘાટ અટવી અટતે ॥
લક્ષ્મીલું દે। મલે સુજા વેલા વલે !!
સયલ આશા ફૂલે મન હસ'તે ! આ૦ ૫ ૪
!!
અષ્ટ મહા ભય હરે, કાન પીડા ટલે ઉત્તરે શુલ શીશ ભણુ તે વતિ વર પ્રીતસ્તુ પ્રીતિવિમલ પ્રભા પાક્ષજિન નામ અભિરામ મતે, ।। આ
॥ ૫ ॥
શ્રી શત્રુંજય લધુકલ્પ.
# અર્ધમત્તા "કેલિા, હિમાઁ સેતુંજ તિથ્યમાહપ્* ! નારયરિસિસ્સ પુર, તં નિપુર્ણ ભાવ ભવિઆ. ॥ ૧ ॥
હે ભવ્ય જીવે ! અય મત્તા ( અંતિમુક્તિ ) કેવળીએ નારદમુનિની પાસે શ્રી શત્રુંજય તીનું મહાત્મ્ય શું છે, તે હું તમારી પાસે હુ' છું', તેને તમે ભાવપૂર્વક સાંભળે. ૧
સેનુંજે પુંડરિઓ, સિદ્દો મુણિકાડી પરંચસન્નુત્તો !
ચિત્તસ્સ પુણ્ણિમાએ, સૈા ભણ્યુઈ તેણું પુંડરએ. ॥ ૨ ॥
એ શત્રુ’જ્ય તીથે પુંડરીક ગણધર પાંચ કરાડ મુનિની સાથે સિદ્ધિપદને ચૈત્ર શુદિ પુનમે વર્યાં છે, તેથી તે પુંડરિકગિરિ
કહેવાય છે. ૨
૪
For Private And Personal Use Only