SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 નવ પદ આરાધનમાં દરેક પદે બાલવાના દુહા. -૧ લુ અરિહંત પદ યાતા થા, વહ ગુણુ પાય રે, અŔિહુ ત પદ – ભેદ છેઃ કરી આતમા, અરિહંતરૂપી થાય . વી આત્મ ધ્યાને આત્મા, ઋદ્ધિ મળે સર્વિ આઇ રે; વીર જિનેશ્વર ઉપશેિ, સાંભળજો ચિત્ત લાઇ રે, = ૨ જી રૂપાતીત સ્વભાવ જે, કેવલ દસણુ નાણી રે; સિદ્ધપદ- તે ધ્યાતા નિજ આત્મા હેાય સિદ્ધગુણ ખાણી રે, વી ૩ જી. યાતા આચારજ ભલા, મહામત્ર શુભ ધ્યાની રે; આચાર્ય પદ્મ-૫ચ પ્રસ્થાને આત્મા, આચારજ હાયાણી રે, વીo =૪ શું તપ સજ્ઝાયે રત સદા, દાદશ અંગને ધ્યાતા રે; ઉપાધ્યાય પદ-ઉપાધ્યાય તે આતમા, જગબુધવ જગભ્રાતા હૈ. વી =૫ મું અપ્રમત્ત જે નિત્ય રહે, વિહરખે વિ. સાચે રે; સાધુ પદ્મ- સાધુ સુધા તે આતમા, શુ` મુ`ડે શું લાગેરે, વી "હું હુંશમ સબૈગાદિક ગુણા, ક્ષય ઉપશમ જે આવે ૐ; દર્શન પદ્દ- દર્શન તેહિજ આતમા, શુ હેય નામ ધરાવે રે, વી૦ WS મુ' નાનાવરણો જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; જ્ઞાનપદ– તે હુએ એહિજ આતમા, જ્ઞાન અખેાધતા જાય રે, વી૦ =૮ મુ` જાણુ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતા રે; ચારિત્ર પદ્મ- લેસ્યા શુદ્ધ અલ કર્યો, માહવને નવિ ભમતા રે, વીo .ટ ઈચ્છા રાધે સંવરી, પરિણતિ સમતા યોગે રે; તપ પદ્મ- તપ તે એહિજ આતમા, વતે નિજ ગુણુ ભાગે રે, વી For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy