________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૪
ઢાળ ૫. રાગ - તપસું રંગ લાગ્યો. એ દેશી. શ્રી નવરને બીરાજવારે, પીઠીક રચે મહાર સાહેબ
મન વસીયા. એ આંકણી. કાંત મનોહર તેહનીરે, ઝગમગ જીત અપાર, સા. ૧ સહસ જોજન ઉચો વળી, સ્વર્ગ શું માંડે વાદ; સા ફરકતી વાયુ જેગથીરે, દીશાને પમાડે આલ્હાદ સા. ૨
હતી ચાર બારણેરે, ભીન્ન ભીન્ન તસ નામ; સા. ધમદ્ધિજ માનદ્રજાર, ગજજ સીંહ અભીરામ. સાo ૩ કાર દ્વારા પ્રતે ભલારે, મણિના તારણ ઉદાર, સા પંચાલિ કર ઝુલતીરે, કુસુમ માળા મહાર. સા. ૪ પુર્વ દીશાને બારણેરે, પ્રવેશ કરે જગ ભાણ સારુ ખમા ખમા સુરપતી કરરે, નવી લેપે કાઈ આણ, સા. ૫ ચરણ કમળ પીઠીક ઠવીર, એમ ઉચરે જીનરાજ; સા નમતીથ્થસ્સ સરવે જનારે, નીજમુખ વદે મહારાજ સા ૬ પુર્વ સિંહાસન બેસતારે, કરવા ભાવી ઉપગાર, સા. ત્રણ છત્ર શીર ઉપરે, ઠકુરાઈ ત્રીભુવન સાર. સા. ૭ પ્રભુ સરિખી મુદ્રા ભલીરે, વૈક્રીય રૂપ અપાર; સા ચામર ત્રણ દિશાને વિશેરે, થાપે પ્રતીબીબ સાર. સા૦ ૮ પ્રભુ અતીશય કરી દીપતીરે. સમમુદ્રા ચઉમુખ; સા દાન દયા જીન નિરખતારે, અમૃત લહે શીવ સુખ. સાબ ૮
ઢાળ . રાગ - મન મંદીર આવોરે કહું એક વાતડલિ. એ દેશી
શ્રી નવર સરખીરેકે જગ નહિ ઠકુરાઈ,
For Private And Personal Use Only