________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
ખીર વૃક્ષ આડા થયા,
કપટી જિનમતલિંગિયા, વળી ખન્નુલ સરિખા, મ કૅરૅટક તિખા; દાન દૈયતાં વારશે, અન્ય પાવન પાત્રી, ત્રીજા સુપન વિચાર દ્યો, જિન ધર્મ વિધાત્રી.
૩૪
ભાવાર્થ :-વળી કપટી એવા જૈનમુનિના વેષને ધારણ કરનારા તે બાવળ સરખા થશે, અને કાંટા વડે તીક્ષ્ણ એવાં ક્ષીર વૃક્ષ જેમ આડાં થયાં તેમ પવિત્ર પાત્રને દાન દેતાં પણ બીજા નિવારણ કરશે, એ પ્રમાણે જૈનધર્મના નાયક શ્રી વીર જીનેશ્વરે ત્રીજા સ્વપ્નના અ ચે! ॥ ૬ ॥
સિહુ કલેવર સારિખા, જિનશાસન સખલે, અતિ દુર્દીત અગાહનિય, જિમવાયક જમલે; પરશાસન સાવજ અજ, તે દેખી પે, ચેોથા સુપન વિચાર ઇમ, જિનમુખથી જપે
૩૫
ભાવાર્થ :-સબળ એવું જૈનશાસન તે સિંહના કલેવર સરખું' છે, કારણ કે જૈન સિદ્ધાંત અતિ દુર્દાન્ત ( ––બીજો કાઈ નખાવી શકે એવું ) ખીજાથી અવગાહન ન થઈ શકે ( -સમ્યક્ સ્વરૂપ ન સમજાય ) એવુ જરૂ છે, છતાં પણ અન્યદર્શન રૂપી સાવથી કરાની મા 'પાયમાન થશે, એ પ્રમાણે શ્રી વીરજીનેશ્વરે પેાતાના મુખથી ચોથા સ્વપ્નને અર્થ કહ્યો ! ૭ ||
ગચ્છ ગંગાજળ સારીખેા, મુકી મતિ હિંણા, મુનિ મન રાચે છિન્નુરે, જીમ વાયસ દી!; વચક આચારજ અનેક, તેિણે ભાળવિયા; તે ધર્માંતર આદરે, જડમતિ બનૢ વિયાં.
તે
૩૬
ભાવા : ગગાજળ સરખા પેાતાના ગચ્છ (ગુરૂકુલવાસ)
For Private And Personal Use Only