SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૯ પર્યુષણનું ચૈત્ય વંદન - ૮ પાથ જિનેશ્વર નેમનાથ, સમુદ્ર વિજ્ય વિસ્તાર સુણીએ આદીશ્વર ચરિત્ર, વળી જિનન અંતર. ––૧ ગૌતમાદિક વિરાવલી, શુદ્ધ સમાચારી, પવરાયે ચોથે દિને ભાખ્યા ગણધારી. –-૨ જ્ઞાન-દર્શન-ચારિત્ર–તપ એ, જિન ઘરમે દ્રઢ શકિત જિનપ્રતિમા જિનસારિખી, વંદુ સદા વિનીત. -૩ પર્વ પજુષણ ચિત્ય વંદન ...૯ પર્વરાજ સંવત્સરી, દિન-દિન પ્રત્યે સે; લોક બારસો કલ્પસૂત્ર શ્રી મુનિ મુખ નિસુણે-૧ પરમ પટ્ટધર બાર બેલ, ભાખ્યા ગુરૂહીર; સંપ્રતિ શ્રી વિજયાદાનસુરિ ગચ્છા પ્રણે ધીર-- જિન શાસન શોભા કરે છે, પ્રીતી વિજ્ય કહે શિષ્ય વિનય વિજય કહે વીરને, ચરણે નામું શિષ–-૩ પર્યુષણનું સત્ય વંદન - ૧૦ વડા કલ્પ પૂરવદિને, ઘરે કલ્પને લાવે, રાત્રિ જાગરણ પ્રમુખ કરી, શાસન સહા. –-૧ હયગય રથ શણગારીને કમર, લા ગુરૂ પાસે વડા કલ્પને દિને સાંભળે શ્રી વીરચરિત્ર ઉલ્લાસે. – For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy