________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૭
ગૌતમને હે વીર, જિન, પરણે શિવરાણી; ~૧૦
કાલિકાલ સુરિ કારણે એ પર્યુષણ કીધાં, ભાદરવા સુદિ ચેાથમાં નિજ કારજ સિધ્યાં; --૧૧ પચમી કરણી ચેાથમાં, જિનવર વચન પ્રમાણે, વીર થકી નવસે એંશી વરસે તે આણે --૧૨ શ્રી લક્ષ્મી સાગર સુરીશ્વરૂએ પ્રમાદસાગર સુખકાર; પવ પર્યુષણ પાલતાં હાવે જય જયકાર.
-૧૩
શ્રી પર્યુષણ પર્વ ચૈત્ય વંદન :– ૩
શ્રી શત્રુંજય શણગાર હાર શ્રી આદિશ્યુ ૬, નાભિરાયા કુલ ચંદ્રમા, મરૂદેવા નંદ......૧
કાસ્યપ ગાત્રે ઇક્ષ્વાકુ વશ, વિનીતાનેા રાય; ધનુષ પાંચસે દેહમાન, સાવન સમ કાય......૨ વૃષભ લંછન ધુર વદીચેએ, સધસલ શુભરીત, અઠ્ઠાઈ ઘર આરાધીયે, આગમવાણી વિનીત.........
શ્રી પર્યુષણ પર્વનું ચૈત્ય વંદન... ૪
પ્રભુ શ્રી દેવાધિદેવ, જિનવર શ્રી મહાવીર સુરનર સેવે શાંત ફ્રાંત, પ્રભુ સાહસ ધીર. ...૧
પર્વ પર્યુષણ પુથી, પામી ભવિ પ્રાણી; જૈન ધમ આરાંધીયે, સમતિ હીત જાણી. ...૨
શ્રી જિન પ્રતિમા પૂએ એ, કીજે જન્મ પવિત્ર; જીવ જતન કરી સાંભળેા, પ્રવચન વાણી વિનીત, ... ૩
For Private And Personal Use Only