________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે રાજન તમે સ્વપ્નમાં જોયું કે જૂની શાળામાં હાથીઓ રહે છે તે જૂની શાળા તૂટવા માંડી ત્યારે કાઢવા છતાં કેટલાક હાથીઓ નીકળ્યાં નહીં અને વિનાશ પામ્યાં તેને અર્થ એ કે આ પાંચમા આરામાં દુઃખ દૌર્ભાગ્ય દીનતા અને રેગ પડા સમાન જૂની શાળા જેવો વિષમ ગૃહસ્થાવાસ જાણવે તેમાં હાથી જેવા ધમાથી શ્રાવકે જાણવા તે એવા થશે કે ગૃહસ્થાવાસમાં રહ્યા મહાદુઃખ પામશે છતાં પણ દીક્ષા લેશે નહીં અને કદાચ લેશે તે પાળશે નહીં અને છોડી દેશે વળી વ્રત રૂપી નવી શાળામાં જઈને નિવિન પણે રહેશે નહીં અને જુની શાળામાં પડયા પડયા રીબાશે કદાપિ કઈ સત્પરૂ ગૃહસ્થવાસમાંથી નિકળી ચારિત્ર લેશે તે તેમાં પણ ઘણા ભગ્ન પરિણામી થશે, યથાર્થ ચારિત્ર પાળી શકશે નહીં. કોઈ વિરલા મુરજ સાધુ થઈને આગમ અનુસાર ઘર સબંધી સંકલેશને અવગણીને દીક્ષા લેશે અને ચારિત્રને નિર્વાહ કરશે.
- હવે બીજા સ્વપ્નની વાત કહું છું કોઈ એક સ્થળે વાનરાઓનું એક ટોળું હતું એ ટોળાને સ્વામી પિતાના શરીરે વિષ્ટાને લેપ કરી રહ્યો હતો તે જોઈને બીજા વાનરાઓ પણ પિતાના શરીર ઉપર વિષ્ટાને લેપ કરવા લાગ્યા આ પ્રમાણે વાનરાઓનાં ચેન ચાળા અવળા જોઈને લોકે તેની હાંસી કરવા લાગ્યાં ત્યારે વાનર કહે છે કે આ વિષ્ટા કાંઈ અપવિત્ર નથી એ ગોશીષચંદન સમાન છે બીજા કેટલાંક વાનરાઓ વિષ્ટાને અપવિત્ર સમજીને તેને લેપ નથી કરતા તેથી તેઓના ઉપર પેલાં વાનરાઓ ગુસ્સે થાય છે અને કહે છે કે તમે શા માટે વિષ્ટાને લેપ નથી કરતાં હે રાજન્ ચંચળ વાનરાઓની જેમ ચપળાત્મા અલ્પ સત્વ વાળા જ્ઞાન ક્રિયાને અનાદર કરવા વાળા શિથિલાચારી ચલ પરિણામી એવા યતિઓ થશે અને
For Private And Personal Use Only