SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૮ નાદ થવા લાગ્યા. ભેરીના ભણકારથી આકાશ શબ્દાયમાન થતાં જગત ભય પામવા લાગ્યું. રણુ વાજીત્રોના કર્ણ સફાટક ઉચ્ચ નાદથી યુદ્ધાભિલાષી શૂરવીર યોદ્ધાઓના હૃદયે વિશેષ ઉલ્લસિત થઈ ઉછળવા લાગ્યાં. સકુળમાં ઉત્પન્ન થએલા પ્રચર્ડ ભુજાઓથી મડિત સર્વ શાસ્ત્રના અભ્યાસી મહા શુરવીર યોદ્ધાઓ ઉચે સ્વરે હુંકાર પૂર્વક ગર્જના કરવા લાગ્યા. પિતાના પૂર્વજોના મહા પરાક્રમની બિરદાવલી, વાછત્ર સાથે ભાટ ચારણદિના મુખથી સાંભળતા મહા પરાક્રમી બહાદુર દ્ધાઓના રોમેરોમ વિકસ્વર થવા લાગ્યા. યુદ્ધની શરૂઆત થઈ અને અગ્રેસર શુરવીરો ભયંકર ધનુષ્યના રણકાર સાથે બાણોની વૃષ્ટિ પુષ્પરાવર્તના મુશળધારા મેઘ સમાન સામસામા વરસાવવા લાગ્યા. આકાશ બાણમય થઈ રહ્યું. દાવાનલ સમાન હાથીએ હાથી, અવે અશ્વ, પાયદલે પાયદલ અને રરથના શુરવીર યોદ્ધાઓ ન્યાય પુર:સર યુદ્ધ કરવા લાગ્યા, શુરવીર યોદ્ધાઓના પરસ્પર થતા ભયંકર હુંકારથી પૃથ્વીતલ કંપવા લાગ્યું. મહાદાણુ યુદ્ધ થયું. અને પક્ષના શુરવીર યોદ્ધાઓ રણમાં પડયા. ધીરનો સાગર આમતેમ ઉછળવા લાગ્યા. બરાબર સાત માસ સુધી અતીવ દુહ સંગ્રામ ચાલ્ય, અને બને સૈન્યના મળીને દસ કેટી માણસે આ દારણ યુદ્ધમાં ક્ષય પામ્યા વર્ષાઋતુ પ્રાપ્ત થઈ અને કાળને જે કાળોમેઘ ગગન મણ્ડલમાં ચડી આવ્યો. મેઘની ભયંકર ગજના અને વીજળીના કડાકા થવા લાગ્યા. અને મુશળધારાથી મેઘ ઘનઘેર વરસવા લાગ્યું. રણધીર, શુરવીર અને પરાગમુખ નહિં થનાર સાહસીક યેહાઓ આ મેઘરાજાના દબાણથી સંગ્રામ ત્યજી ખસી ગયા. મુશલ સમાન જલધારાથી પીડાતા વીરોએ પિતાના બચાવ માટે ઢાલે મસ્તક ઉપર રાખવા માંડી, બને સેનાએ રણમાંથી નિવૃત્ત થઈ ઉચા પ્રદેશમાં કરેલી ઘાસની ઝુપડીએનો આશ્રય લીધો. For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy