SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૫ વેશ્યાગૃહેથી નિકળી વનમાં જઈને કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા તે સમયે અભયા રાણીને જીવ જે વ્યતરી થએલ તેણે મુનિને જોઈ દૂધ લાવી તેમના શરીરે અનેક ઉપસર્ગો કર્યા તે સ પરિસહેા સહન કરતાં શુભ ધ્યાનમાં ચઢયા થકાં કર્મને નિર્જરાવતા ક્ષપક શ્રેણીપર ચઢીને વળજ્ઞાન પામ્યા દેવએ કેવળ જ્ઞાનને મહેાત્સવ કર્યો અભયા વ્યતરી તેની ધાવમાતા અને વૈશ્યા આદિક ખીજા પણ ઘણા જ્વાને ઉપદેશ આપી સમકિત અગીકાર કરાવી આયુષ્ય પૂર્ણ કરી માક્ષે ગયા. પના દીવસે અવશ્ય દાન કરવુ તેના પાંચ ભેદ છે મરતા જીવને છેડાવવા તે પ્રથમ અભયદાન શ્ર સધને ચાર પ્રકારના આહાર આપવા તે ખીજું સુપાત્ર દાન સવ જીવની ઉપર યા પરિણામ રાખવા તે ત્રીજુ અનુકપાદાન યાચક પ્રમુખને દાન દેવું. એ ચેાથું કિર્તિદાંન કુટુબ વિગેરેને દેવુ તે પાંચમુ' ઉચિત દાન એ પાંચ દાન પૈકી પહેલાં બે દાન થકી મોક્ષની પ્રાપ્તિ થાય અને પાછળનાં ત્રણ દાન વડે ઇચ્છિત ભાગવસ્તુની પ્રાપ્તિ થાય. અભયદાન ઉપર નીચે પ્રમાણે દ્રષ્ટાંત છે, રાજગૃહી નગરીમાં શ્રેણીકરાજાને અભયકુમાર પ્રધાન હતા એકદા સર્વ સભા ભરાઇ હતી તે વખતે રાજા ખાટ્યા હું લેાકા આપણા નગરમાં ઘણી સ્વાદવાળી અને સસ્તી એટલે સાંધા મૂલ્યવાળી કઈ ચીજ મળતી હશે ત્યારે કાઈ એક ક્ષત્રિય એસ્થે કે હું મહારાજ માંસ મળે છે અને તેમાં સ્વાદ પણ ઘણા છે તે સાંભળી અભયકુમારે વિચાર્યું કે આ ક્ષત્રિય કરી એવુ ન મેલે એવી યુક્તિ કરવી એમ નિર્ધારીતે ખીજે દીવસે રાત્રિને વિષે જુદા જુદા ક્ષત્રિયાને ઘેર જ હ્યુ કે સરદારો ? આર્જે રાત્રે રાજકુમારને શરીરે અકસ્માત રાગ થયા છે તેથી તે મહાદુ:ખ For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy