________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮
તેા શાવાર ખળી મરવું પડે, હોળીમાં લાકડા નાખે, તે હજાર વખત બળી મરવુ પડે, હેાળી સળગાવે, તે હજાર વખત ચ’ડાળના કુળમાં ઉપજવું પડે. એક વાર બાળે, તા દશ હજાર વખત ખળી મરવુ પડે, હેાળીની પૂજા કરે, તેા બળી મરવું પડે, બળી જે પુરૂષ હેાળી ભૂખ્યા રહી વ્રત કરે, તે એક હજાર વખત મ્લેચ્છના કુળમાં ઉપજે, એ રીતે સર્વ પાપેથી હોળીનું પાપ ઘણું છે. ખરાબ વચનથી, ઘણા અનાચારથી, છકકાયની હાણીના દોષથી, દારુ ખાટ, તટકીયા ભુંગળા, ભાઠા ઈટાલાંઘણાં ખળે છે. તથા લા પાત પાતામાં બાધી મરે, આપસમાં લડાઇ કરે, તેથી ઘણાના માથા ફુટ, ઈત્યાદિકથી પાપ ઉપજે છે, ઘણા ગરીખ લેાક શ્રાપ આપે, ઇત્યાદિક અને અનથ થાય તે સ, પાપના હેતુ છે, માટે ધર્મિષ્ટ પ્રાણીને હોળીની જ્વાળા પણ જોવી ચેગ્ય નથી. નવકાર ગણવા મેલાં કરવા, અને હોળીના ક્રિતુરથી જીવને દૂર રાખવા, જેમાટે લાખે એક લખેસરી, સેાએ એક સુજાણુ ધમી થાડા, અસરાપ થેડા, સિંહ થેાડા, હુસ થેાડા, સાધુ થાડા, સુજાણુ ચેડા, ગભીર ઘેાડા, વાતના રાખનાર થાડા, દાતાર ચૈાડા, “ માટે અનથ રૂપ પાપ ન કરવું. હાળી ખળતી ન જોવી, અંત કરણમાંથી અજ્ઞાન દશા કાઢી નાખવી.
(
•
ઇતિ હુતાશની પવ વ્યાખ્યાન સ ંપુર્ણ -
For Private And Personal Use Only