________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
છે અથ થાય જેડા બે પ્રારંભ
(રાગ – જ્યાં જ્યભવી હીતકર ) મૈત્રી પુનમ દિન, શત્રુંજય ગિરિ અહિઠાણ છે પુંડરિક વર ગણધર, તિહાં પામ્યા નિર્વાણ છે આદીશ્વર કેરા, શિષ્ય પ્રથમ જ્યકાર છે કેવલ કમલા વર, નાભિ નદિ મલ્હાર. ૧ છે. ચાર જબુદીપે. વિચરતા જિનદેવ ને અડ ઘાતકીખડે, સુર નર સારે સેવ અડ પુષ્કરે અધે, ઇણિપરે વીશ જિનેશ સંપ્રતિ એ સહે પંચ વિદેહ નિવેશ. ૨ પ્રવચન પ્રવહણ સમ, ભવજલ નિધિને તારે છે કે હાદિક મહટા, મત્સ્ય તણ ભય વારે છે જિહાં જીવદયા રસ, સરસ સુધારસ દાખ્યો છે. ભવિ ભાવ ધરીને, ચિત્ત કરીને ચાખ્યો. ૩જિનશાસન સાનિધ્ય, કારી વિધન વિદારે છે સમતિ દષ્ટિ સુર, મહિમા જાસ વધારે છે શત્રુજ્ય ગિરિ સેવે, જેમ પામે ભવ પાર ! કવિ ધીરવિમલને, શિષ્ય કહે સુખકાર છે ૪ ઈતિ છે
છે અથ દ્વિતીય થય જોડે
(રાગ - મનહર મુરતી) વંદુ સદા શત્રુંજય તીર્થરાજે, ચૂડામણિ આદિ જિદ ગાજે છે દુક કમ્મદ્દ વિરોધ ભાંજે, માનું શિવારોહણ એહ પાજે. ! ૧ !! દેવાધિદેવા કૃત દેવા, સભારિ એ ક્યું ગજ ચિત્ત રેવા છે સંવિ તે યુતિ થયા મહીયા, અણગયા સંપાઈસ જે અઈયા. આર. જે મેહના ધ વડા કહાયા, ચારિ ઇટ્ટા, સિણા કસાયા છે તે છતીયે આગમ ચખુ પામી, સંસાર પારૂત્તરણાય ધામી. છે ૩ ચકકેસરી ગેમુહ દેવ જુત્તા, રક્ષા, કરી સેવય ભાવ પત્તા છે દિ સયા નિમલ નાણ લચ્છી, હવે પસના શિવસિદ્ધિ લચ્છી. છે ક ઈતિ
For Private And Personal Use Only