SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 13 અહમિત્યક્ષર' માયા – ખીજ ચ પ્રવાક્ષર ॥ એન' નાનાસ્વરૂપ ચ-મેય ધ્યાયતિ યાગનઃ ॥ ૩ ll હત્પોંડિશન્ન – સ્થાપિત મોડ શા ક્ષ ર′ પરમેષ્ટિસ્તુતેખી જ ધ્યા યે દક્ષ ૨ ૬ મુ દા ॥ ॥ ૪ ॥ แ મંત્રાણામાદિ` મંત્ર યે સ્મરતિ સદૈવૈન' તે ભવતિ જિનપ્રભાઃ ॥ ૫ ॥ મંત્ર વિઘ્નૌધનિગ્રહે ઘ L ત્યારપછી નીચે લખેલ મંત્ર ખેલતા જવુ અને દરેક દ્રવ્યથી શારદાપૂજન કરતાં વું. ૮. માત્ર પદ્ધિ શ્રી ભગવત્થ કેવલજ્ઞાન સ્વરૂપાય લાકલાકપ્રકાશિકાર્ય સરસ્વત્ય જલ સમર્પયામિ સ્વાહા-ઇતિ જલપુજા, એવી રીતે મત્ર ખેલતા જવુ અને જલ' સમર્પયામિને ખદલે જે દ્રવ્યની પૂજા અનુક્રમે આવતી જાય તે દ્રવ્ય સમર્પયામિ એમ ખેાલતા જવુ. (૧) ૧જલપૂજા પછી, (ર) ચંદન, (૩) પુષ્પ, (૪) ધૂપ, (૫) દીપ, (૬) અક્ષત, (૭) નૈવેદ્ય, (૮) કુલ, એમ આ દ્રવ્યથી પુજા કર્યાં પછી બે હાથ જોડી નીચેનુ સ્તંત્ર ખેલવુ અથવા સાંભળવું. ૧ લપૂજા એટલે સૂક્ષ્મ છાટણા અથવા ફરતી ધારા દેવી. ૨ આ ચંદન પૂજામાં કેસરયુક્ત સુખડ અથવા એકલું સુખડ વાપરવું. For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy