________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
શ્રી મહાલક્ષ્મી અષ્ટક. ૩૪ નીર નીરમલ સુગંધ ચંદન અખંડ અક્ષત યુધ્વજ, દીપધૂપ નૈવેદ્ય પય ધૃતશર્કર યુત ફલાદિક પૂજા ભવ્ય શિવસુખદાયક દુરિત કલ્મષ ખંડણ, શ્રી મહાલક્ષ્મી મહામાયા પુજાયાં પ્રતિગાતાં. ૧ ૩% નડતુ મહામા સુરાસુર: છે તે, શંખ, ચક્ર, ગદા હસ્તે મહાલક્ષ્મી નમે ડસ્તુ તે. ૨ છે જન્માદિરહિત દેવિ આદિ શક્તિ અગોચરે, યોગિની યોગ સંબૂત મહાલક્ષ્મી નમોસ્તુ તે. ૩. પવે બનાસિ દેવી પઘજિહવા સરસ્વતી, પદ્મહસ્તે જગન્નાથ મહાલકમ નમસ્તુ તે. ૪ સર્વજ્ઞ સર્વદ દેવી, સર્વ દુઃખનિવારિણી; સર્વસિદિ કરી દેવી, મહાલક્ષ્મી નમોડસ્તુ છે. આ પા યૂ સૂ મહાપો સત્યે સત્ય મહેદરી, મહાપાપ હરે દેવી મહાલક્ષ્મી નમોડસ્તુ તે. છે છે સિદ્ધિ બુદ્ધિ પ્રદા દેવી ભક્તિ મુક્તિ પ્રદાયિની, મિત્ર હસ્તે મહાદેવી મહાલક્ષ્મી નમસ્તુ તે૭ લક્ષમી સ્તવન હિ પુર્ય, પ્રાતકરત્યાય યઃ પઠેન; દુઃખ દાયિ ને પશ્યતિ રાજ્ય પ્રાપ્નતિ નિત્ય સ. ૮
ઈતિ મહાલક્ષમી અષ્ટક સંપૂર્ણ
અથ શ્રી વાર્ષિક બારે માસના પને પ્રારંભ.
પ્રથમ દિપાવલી પર્વ... આ પર્વને આસો વદી અમાવાસ્યાથી આરંભ થાય છે. આ પર્વ કેવી રીતે ઉત્પન્ન થયું. અને તે પર્વમાં લકીક, તથા લે કેત્તર સુખ મેળવવા માટે શું શું કરવું જોઈએ તેની ટુંકી હકીકત આ નીચે મુકવામાં આવેલી છે. પરમ પૂજ્ય ( ચરમ)
For Private And Personal Use Only