________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(9)
*
शुष्क वृक्षे गृहं कुरस्य चभयं भषेत् राजविग्रह माप्नोति महा राजभयं भवेत् સૂકાઇ ગયેલા વૃક્ષ ઉપર જે કાગડા માળા બાંધે તે રોગ તથા ચારના ઉપદ્રવ થાય, રાજા શા વચ્ચે લડાઈ લગે અને ચક્રવત્તી રાજાને માથે પણ માત પડે.
સાડ સ’વત્સરાનાં નામ
(૧) પ્રશ્નવ ( ૨ ) વિભવ ( ૩ ) થુકક (૪ ) પ્રમાદ ( ૫ ) પ્રજાપતિ ( ૬ ) મંગિરા (૭) શ્રમુખ ( ૮ ) ભાવ ( ૯ ) યુવા ( ૧૦ ) ધાતા ( ૧૧ ) ઇશ્વર ( ૧૨ ) મહુધાન્ય ( ૧૩) પ્રમાથી ( ૧૪ ) વિક્રમ (૧૫) વૃષ ( ૧૬ ) ચિત્રભાનુ ( ૧૭ ) સુભાનુ ( ૧૮ ) તારણુ ( ૧૯) પાથિવ (૨૦) અય. ( વીશ સવત્સર પ્રવિતિ નામે પ્રસિદ્ધ છે. )
( ૨૧ ) સવ`જિત્ ( ૨૨ ) સર્વધારી ( ૨૩ ) વિશેષી (૨૪) વિક્રમી (૨૫) ખર (૨૬) નદન ( ૨૭ ) વિજય (૨૮ ) જય ( ૨૯ ) મન્મથ ( ૩૦ ) દુઆઁખ (૩૧) હેમલખી ( ૩૨ ) વિલ`ખક ( ૩૩ ) વિકારી ( ૩૪ ) શાવરી [ ૩૫ ] લવ [ ૩૬ ] ધુમકૃત [ ૩૭ ] શેલન [ ૩૮ ] ક્રોધી ( ૩૯ ) વિશ્વાવસુ ( ૪૦ ) પરાભવ. ( મા વીશ સૉંવત્સર મવિશીના નામથી ઓળખાય છે. )
(૪૨) પ્લવંગ ( ૪૨ ) કીલક ( ૪૩ ) સામ્ય ( ૪૪ ) સાધારણ ( ૪૫ ) વિરાધકૃત (૪૬) પરિધાવી ( ૪૭ ) પ્રમાદી (૪૮) માનદ (૪૯) શક્ષસ ( ૫૦ ) નલ ( ૫૧ ) પિંગલ
For Private And Personal Use Only