________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) चदिने करुणो कालो वृष्टि शस्यपशे ध्रुवम् वायव्यः शलभादीना मुपद्रवयुतो मतः २
વળી ભાષાઢ શુદિ પુનમને દિવસે પશ્ચિમ દિશાને વાયુ થાય તે વૃષ્ટિને જાણ થાય, પણ એ વાયવ્ય દિશાનો વ્યયુ વાય. તે તીડ વિગેરેને ઉપકવ થાય એમ માનવામાં આવે છે. ૩૪
उत्तरे मारुते लोको महर्षयुतो झोत् .. इशाने मारुते धान्यनिष्पति भवति शुभा
વળી આષાઢ શુદિ પૂર્ણિમાએ ઉત્તર દિશાને પવન વાય તો લેકમાં ખુબ હર્ષ ફેલાય અને ઈશાન દિશામાં વાય તે માન્યની ઘણી સારી નીપજ થાય. ૩૩
आषादयां लमावास्यां पूर्वगो यदि मारतः अस्तं गच्छति तीक्ष्णशौ शस्य निष्पत्तिरुत्वमा... ३४ - આષાઢ માસની અમાસે સૂર્યાસ્ત સમયે પૂર્વ દિશાને વાયુ હેય ને પુષ્કળ ધાન્ય પાકે. ૩૪
आषाढ कृष्णपक्षे तु चतुर्थी, पंचमी भवः षष्ठी सप्तमी जातच मर्भो वृष्टिप्रदो मतः ३५
આષાઢ માસના કૃષ્ણપક્ષની ચોથ, પાંચમ, છ કે સાતમે ઉત્પન્ન થયેલા ગર્ભ વૃષ્ટિ આપનાર મનાય છે. ૩૫
अषाढ़े कृष्णपक्षे.च पंचम्यां नैऋते यदि
For Private And Personal Use Only