________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦) જેઠ માસના ચિત્રા હવાતિ અને વિશાખા નક્ષત્રમાં વાહળાં થાય તે માયાહ સાસરેરાશય પણ છાવણ માસમાં જરૂર વરસાદ થાય. ૮
पंचग्रह सारा यत्र सोम कुवैति दक्षिणे मंगले म्रियते राजा भार्गवे बियते प्रजा बुधे रसाये याति गुला कुर्याविरुदकम् शनी धृतसमें विद्यान् मासे मासे निरीक्षयेत् १०
જે માસમાં પાંચ ગ્રહના તારાઓ ચંદ્રને પિતાની દક્ષિણ તરફ શખે છે, તેમાં મંગળ હોય તે રાજાનું મૃત્યુ થય, જક હાય તે પ્રજાને મરે થાય, બુધ હેય તે રસને ક્ષય થાય, શરૂ હોય તો સુકામણું કરે અને શનિ હોય તે ઘીને ક્ષય છે એવી રીતે દરેક માસ વિષે સમજી લેવું. ૯, ૧૦
ज्येष्ठस्य शुक्ल पंचम्या गर्जनं श्रूयते यदि दाक्षिणश्च यदा वायु रभ्रच्छन्नं यदा नभः ११ तिलानां संग्रह कुर्यात्तस्मिन् काले विचक्षणः कार्तिके विक्रयेसानि लाभश्च त्रिगुणो भवेतू १२
જેઠ મહિનાના શુક્લ પક્ષની પાંચમને દિવસે જે ગજેતા સંભળાય, દક્ષિણ દિશાને વાયુ વહે, આકાશ વાદળાંથી છવાયેલું હિોય તે એવા સમયમાં વિચક્ષણ માણસે તલને સંઘરેક કરે. કારણ કે કારતક માસમાં તે તલ વેચવાથી ત્રણગણે લાભ થાય.
For Private And Personal Use Only