________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
सदा वृष्टि भवेन्न्न कार्तिके व्याधिदा रवि चतुर्मास्यां तु वर्षाया किंदोरपि न संभवः २१
વઈશાક માસના શુકલપક્ષની અગીયારસને દિવસે બપોર આકશ જે શ્યામ રંગનાં વાદળાથી છવાઈ જાય તે પૃથ્વીમાં સિગચાળો પેદા કરનારે વરસાદ કારતક મહિનામાં થાય અને સામાસામાં વરસાદનું ટીપું પણ ન પડે. ૨૧, ૨૨
तस्य मासस्य द्वादश्यां संध्याकाले भवेद्यदि विद्युतां दर्शनं पाची दिशि रक्त प्रभान्वितम् २१ तदापाढे भवेभूनं वहिजोऽत्र हुपद्रव
धनधान्यहरो मयां तृणानां चैव नाशक: २४ - વઈશાક માસના શુક્લ પક્ષની બારશે સંધ્યાકાળે પૂર્વદિશામાં લાલ કાંતિવાળી વિજળીનાં દર્શન થાય તે અસાડ મહિનામાં ખરેખર આ પૃથ્વી ઉપર ધનધાન્યને વંસ કરવાર તથા ઘાસને નાશ કરનાર અગ્નિથી ઉત્પન્ન થનાર વિપદ્રવ થાય. ૨૩, ૨૪
त्रयोदशी तन्मासस्य निर्मला च भवेद्यदि गुरुवासर संयुक्ता ज्येष्ठे वृष्टिस्तदा ध्रुवम् २५
ઈશાક માસની શુકલ પક્ષની તેરસ ને ગુરૂવારી હોય ચાને નિર્મલ હેય તે જેઠ માસમાં ખરેખર વરસાદ થાય. ૨૫
For Private And Personal Use Only