________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧) ચૈત્ર માસના શુકલપક્ષની પાંચમ છે હિણીવાળા હાય, સાતમ જે આ નક્ષત્રવાળી હોય અને નવા ને નક્ષત્ર વાળી હોય તે રસ વસ્તુઓની કિમતમાં ઘણું વધારે થાય. ૧૭
स्वात्या सह पूर्णमासी विद्युन्मेघसमन्विता तदा दृष्टि ने विज्ञेया कार्तिकावधि पंडितः १८
ચિત્ર માસની પૂનમ જે સ્વાતિ નક્ષત્રવાળી હોય અને વિજળી તથા મેઘ દેખાય તે પંડિતએ એટલું અવધારી રાખવું કે છેક કારતક મહિના સુધી વૃષ્ટિ નહીં થાય. ૮
चैत्रस्य शुक्लपक्षे तु त्रयोदश्यां तथैव च धूमिका जायते व मेघस्तत्र न वर्षति १९
વળી ચૈત્ર માસના શુકલપક્ષમાં તેરસને દિવસે જે મરી થાય તે ત્યાં વરસાદ ન થાય ૧૯
वैशाख मास वैशाखे गर्जितं भूरि सलिलं पवनो धनो उष्णो ज्येष्ठों विशिष्ठः स्यात् कथितं मुनिसत्तमः १
વૈશાક મહિનામાં ખુબ ગર્જના થાય, ખુબ પાણી અને પવન હોય તેમજ જેઠ મહિને સારી પેઠે તો હોય તે તે ચામાં જાણવાં એમ ઉત્તમ મુનિએએ કહેલું છે. ૧ - वैशाखे शुलपंचम्यां अच्छत्रं यदा नमः
गर्जते वर्षते नापि पूर्ववातो भवेद् यदा
For Private And Personal Use Only