________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્ર નિ ચોથને દિવસે વાદળાંને સમુહ રખાય તે વરસાદવગરને ભયંકર દુકાળ પડે તેમાં શક નથી. ૮
दिनद्वयं यदा वाति वायु देक्षिण पश्चिमः 'सदा न जायते धान्यं दुर्भिक्ष चात्र जायते .
પૈત્ર સુદ ચોથથી માંડીને બે દિવસ સુધી દક્ષિણ અને પશ્ચિમ દિશામાં વાયુ વાય તે ધાન્ય ન થાય અને દુકાળ પડ* तृतीया पंच नवम्यां वायुः पूर्वोत्तरो यदि सर्वशस्यानि जायंते प्रजाश्च सुखिनो ध्रुवम् १०
ચિત્ર સુદ ત્રીજ પાંચમ અને તેમને દિવસે જે પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચેને વાયુ વાય તે સર્વ પ્રકારનાં ધાન્ય થાય, અને પ્રજા પણ ખરેખર સુખમાં રહે ૧૦
चैत्र मासस्य पंचम्यां शुक्लपक्षे विलोकयते अच्छा नभः सर्व विद्युत् गर्जनसकुलम् ११ मोधूमानत्र गृह्णीयान्महानमपि बुद्धिमान् भावणे विक्रयेत्तांश्च लामो हि त्रिगुणो भवेत् १२
ચૈત્ર મહિનાના શુકલપક્ષની પાંચમને દિવસે જે આ આકાશ વાદળાંથી છવાઈ જાય, વિજળી અને ગર્જનાઓ થાય તે બુદ્ધિમાન માણસે મેઘા એવા ઘવને પણ સંઘર કર, કારણ કે શ્રાવણ મહિનામાં તે વેચવાથી ત્રણગણ લાભ થાય.
For Private And Personal Use Only