________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા. ૧૫-૭-૬૩ ના રોજ કલાસવાર
મેમ્બરોની સંખ્યા.
૨૭ આધ મુરબ્બીશ્રી, ૫૦૦૦ થી વધુ રકમ ભરનારા ૩૨ મુરબ્બીશ્રી, ૧૦૦૦ થી વધુ રકમ ભરનારા ૧૩૩ સહાયક મેમ્બરો, ૫૦૦ થી વધુ રકમ ભરનારા ૫૮૬ લાઈફ મેમ્બરે, ૨૫૦ થી વધુ રકમ ભરનારા ૪૯ બીજા નંબરના જુના મેમ્બરે, ૧૫૦ થી વધુ રકમ ભરનારા
૮૨૭ કુલ મેરે.
રૂપિયા બસે પચાસ તથા રૂપિયા પાંચ વાળા મેમ્બરે લેવાનું હવે બંધ છે. ફક્ત રૂા. ૧૦૦૧ થી મુરબ્બીશ્રી માટે ૭૦ સીતેર જગ્યા ખાલી છે. અને આઘ મુરબ્બીશ્રી રૂા. ૫૦૦૧ થી દાખલ થઈ શકે છે.
મેમ્બરની સંખ્યા પૂરતાં જ શાસો છપાય છે જેથી પાછળથી દાખલ થનારને સત્રો મળવા મુશ્કેલ છે માટે જીજ્ઞાસુ ભાઈઓ તથા બહેનને અમારી વિનંતી છે કે તેઓ મુરબ્બીશ્રી અથવા આદ્ય મુરબ્બીશ્રીમાં પોતાનું નામ જલ્દી મેકલી આપે.
રાજકેટ
નમ્ર સેવક સાકરચંદ ભાઈચંદ શેઠ
મંત્રી,
For Private and Personal Use Only