________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६१
अनगारधर्मामृतवर्षिणीटीका सु. ४ प्रश्नादिनिरूपणम्
अपोहः-अपोह्यते=निवार्यते स्वाकाराद्विपरीत आकारोऽनेनेति स तथोक्तः = निजाकारनिर्णयज्ञानं यथा - 'स्थाणुरेवाय' मिति मार्गणं-मार्ग्यते= अन्विष्यते वस्द नेनेति तत्तथोक्तम् = अपोहाग्रे सद्भूतार्थविशेपज्ञानाभिमुखमेत्र 'तत्य तत्स स्वमन्वयः' इत्यन्वयधर्मान्वेषणं यथा वल्लीलताद्यारोहणं स्थाणुधर्म एवात्र घटते इति । स्थाणुमेवाश्रित्य वल्लीलताद्यारोहणं भवति, अतःस्थाणु धर्मत्वेन वल्लीलताद्यारोहणं व्यपदिश्यते । गवेषणं - गवेष्यते = विशेषतो निश्चीयते वस्वनेनेति तत्त" इसी का नाम संशय है। इस संशय के होने पर यह स्थाणु होना चाहिये अथवा पुरुष होना चाहिये इसतरह किसी एक तरफ झुकती हुई जो बुद्धि की चेष्टा होती है यही ईहा है।
ईहा के बाद जो विशेष ज्ञान होता है उसका नोम अवाय हैअपोह है | अपने आकार से विपरीत आकार जहां दूर किया जाता है वह 'अपोह' है ऐसी अपोह शब्द की व्युत्पत्ति है । जैसे जब यह बोध हुआ कि यह स्थाणु होना चाहिये तब ऐसा जो बोध होता है कि यह स्थाणु ही है इसी का नाम अपोह है मार्गग शब्द का अर्थ होता है - अन्वेषण - यह स्थाणु ही है ऐसा जो अपोह नामक बोध हो रहा है वह इस बात को लेकर हो रहा है कि यहाँ पर वल्ली आरोहण आदि जो स्थाणुगत धर्म है वे ही घटित हो रहे हैं। इसी का नाम अन्वय है ' तत्सत्वे तत्सत्त्वमन्वयः' यह अन्वय का लक्षण है। स्थाणु को अश्रित करके ही वल्ली लता आदि का वहाँ आरोहण होता हैइसलिये ये स्थाणु के धर्म तरी के प्रकट किये जाते हैं। मार्गणा में अन्वय धर्म की पर्यालोचना होती है। गवेषणा में व्यतिरेक धर्म का विचार चलता
આ પ્રમાણે કાઇ એક તરફ વળતી બુદ્ધિની ચેષ્ટા થાય છે, તેનું નામ ઇહા છે.
ઇહા પછી જે વિશેષજ્ઞાન હેાય તેનુ નામ અવાય છે-અપેાહ–છે. પાતાના આકારથી ભિન્ન આકારને જ્યાં દૂર કરવામાં આવે તેને અપેાહ કહે છે, એ રીતે અપેાહ શબ્દની વ્યુત્પત્તિ છે. દા. ત. જ્યારે એ જ્ઞાન થયું કે આ સ્થાઝુ (ઝુહુ) હાવું જોઈ એ. ત્યારે એવું નિશ્ચયરૂપે જે જ્ઞાન થાય છે કે આ સ્થાણું (હું હું) જ છે, આનું જ નામ અપેાહ છે. માણુ શબ્દના અર્થ ‘અન્વેષણ’ થાય છે. આ સ્થાણું જ છે, આ પ્રકારનુ અપહ નામે જે જ્ઞાન થઇ રહ્યું છે, તે આને લઈને જ થઈ રહ્યું છે કે અહીં વલ્લી (વેલ) આરોહણ વગેરે જે સ્થાણુમાં રહેનારા ધર્મો છે, તે જ ઘટિત થઈ રહ્યા છે. આનુ નામ मन्वय छे. “तत्सच्चे मनः " समन्वयनुं क्षणु है. 'स्थाणु (हुडा) ना આધારે જ લતા વગેરેનુ આરાહણ થાય છે. માટે જ એ સ્થાણુના ધર્મ બતાવવામાં આવ્યા છે. માણાસાં ‘અન્વય’ ધર્મની પર્યાલોચના થાય છે. ગવેષણામાં કે વ્યતિરેક
For Private and Personal Use Only