SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनगारधर्मामृतवर्षिणी टीका. सू. ३ सुधर्मस्वामिनःचम्पानगर्या समवसरणम् ४३ धर्मवरचातुरन्तचक्रयर्ती लोकोनर धर्मपवर्तकस्तेन धर्मवरचातुरन्तचक्रवर्तिना । 'दीवो' द्वीपः संसारसमुद्रे निमज्जतां द्वीप 'तुल्यः, 'ताणं' त्राणं कर्मकदाथितानां भव्यानां रक्षणसक्षणः, अतएव तेषां 'सरणगई' शरणगतिः आश्रयस्थानम्, 'पइट्ठाणं' प्रतिष्ठानं कालत्रयेऽप्यविनाशित्वेन स्थितः, तेन, अत्र तृतीयार्थे प्रथमा । 'अप्पडिहयवरनाणदंसणधरेणं' अप्रतिहतवरज्ञानदर्शनधरेण-प्रतिहत-भित्याधा. वरणस्वलितं न प्रतिहतम्अप्रतिहतं, ज्ञानश्चदर्शनश्चेति ज्ञानदर्शने, अप्रतिहते चरज्ञानदर्शने अप्रतिहतवरज्ञानदर्शने, धरतीतिधरः-अप्रतिहतवर ज्ञानदर्शनयोधरः, सुखावह धनते हैं। धर्मरूपी श्रेष्ठ चातुरन्त चक्र से वर्तन करने का प्रभु का स्वभाव है अतः वे धर्मवरचातुरन्त चक्रवर्ती हैं। इस का निष्कर्षार्थ यह है कि प्रभुने जिस धर्म की प्ररूपणा की है वह लोकोनर है। ऐसे लोकोत्तर धर्म के प्रवर्तक प्रभु के सिवाय और दूसरा कोई नहीं हो सकता है। प्रभु दीप तुल्य इसलिये प्रकट किये गये हैं कि वे संसाररूपी समुद्र में डूबते हुए प्राणियों को एक द्वीप के समान सहारा प्रदान करने वाले है। "घ्राणं" प्रमु कर्मों से कदर्थित हुए भव्य जीवों को रक्षण करने में समर्थ हैं इसलिये त्राणरूप हैं। इसलिये "शरणगतिः" उन्हें आश्रयस्थान हैं। कालत्रय में भी अविनाशीरूप से स्थित्त रहने के कारण प्रभु प्रतिष्ठान स्वरूप हैं अप्रतिहत वरज्ञानदर्शन धर-प्रभु के अनन्तज्ञान और अनन्त दर्शन त्रिकाल में भी किसी भी पदार्थ द्वारा प्रतिहत नहीं हो सकते हैं-इसलिये उन्हें अप्रतिहत कहा गया है। अपतिहतज्ञान और दर्शन को धारण करने वाले केवल एक प्रभु हैं इसलिये वे उस विशे. એનાથી જીવના બન્ને લેક [ઇલેક અને પરલોક સુખી બને છે. ધર્મરૂપી શ્રેષ્ઠ ચાતુરત ચકવડે વર્તવાની પ્રભુની ટેવ છે. એટલા માટે તેઓ ધર્મવર ચાતુરન્ત ચકવતી છે. એને નિષ્કર્ષરૂપે આ અર્થ છે કે પ્રભુએ જે ધર્મની પ્રરૂપણું કરી છે, તે [ધર્મ લેકોત્તર [અલૌકિક અથવા અસાધારણું છે. એવા લોકોત્તર ધર્મને પ્રવર્તનાર પ્રભુ વિના અન્ય બીજે કંઈ પણ ન થઈ શકે. પ્રભુને દ્વીપ બેટ)ના જેવા એટલા માટે બતાવવામાં આવ્યા છે કે તેઓ સંસાર રૂપી સમુદ્રમાં ડૂબનારા પ્રાણિઓને એક દ્વીપની જેમ સહારે આપનાર છે. “ત્રાણ” કર્મો વડે કદર્શિત [દુઃખિત થયેલ જીવનું રક્ષણ કરવામાં પ્રભુ સમર્થ છે, એટલા માટે ત્રાણુરૂપ છે. એથી જ “શરણ ગતિઃ તેઓનું આશ્રય આપનારૂં સ્થાન છે. ત્રણે કાળમાં પણ અવિનાશીરૂપે એક३] स्थित रवाने सीधे प्रभु प्रतिष्ठान स्व३५ छ. 'अप्रतिहतवरज्ञानदर्शनधरं' પ્રભુનું અનન્તજ્ઞાન અને અનાદર્શન ત્રણે કાળમાં પણ ગમે તે પદાર્થ વડે પ્રતિત પ્રિતિબંધ પામેલું] થઈ શકતું નથી, એથી જ તેમને અપ્રતિહત કહેવામાં આવ્યા છે. ફકત એક પ્રભુ જ અપ્રતિહતજ્ઞાન અને દર્શનને ધારણ કરનારા છે. એટલા માટે તેઓને આ For Private and Personal Use Only
SR No.020352
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages762
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy