________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणीटीकाःसू,३ सुधर्म स्वामिनःचम्पानगर्या समवसमरणम् ३७ किन्तु तस्मै प्रदीपोऽप्रदीप एव, तथैव भगवानप्यभव्यायेति लोकशब्देन भव्यलोकग्रहणम्। 'लोगपज्जोयगरेणं' लोकप्रद्योतकरेण-लोक्यत इति लोकः, इति व्युत्पत्या लोकालोकरूपस्य समस्तवस्तुजातस्य भावस्याखण्डमार्तण्डमण्डलमिव प्रयोतं प्रकाशं करोतीत्येवं शीलो लोकप्रद्योतकरः, तेन । 'अभयदएणं' अभयदयेनअभयम् आत्मनो विशिष्टस्वास्थ्यं दयते ददातीत्यभयदा विकटकर्मकोटिसङ्कटमोचन-निःश्रेयसमाधनभूतसम्यग्दर्शनादि लक्षणपरमधृति दायक इत्यर्थः, तेन । 'चक्खु
यहां जो लोक पद से भव्यरूप विशिष्ट लोकका ग्रहण किया गया है-उसका कारण यह है कि जिस प्रकार दीपक के होने पर भी जन्मान्ध वस्तुका अवलोकन नहीं कर सकता है-उसी तरह भगवान के सद्भाव में भी अभव्यजन यथार्थ वस्तु के स्वरूप अवलोकन से रहित ही बने रहते हैं-उनके द्वारा उसका कुछ भी कल्याण नहीं हो सकता है-जिस प्रकार दीपक जन्मान्ध के लिये अदीपक है-उसी प्रकार अभव्यजन भगवान से लाभ नहीं प्राप्त कर सकते है। लोकप्रद्योतकर-जो देखने में आता है उसका नाम लोक है-इस व्युत्पत्ति के अनुसार लोक और अलोकरूप समस्त वस्तु समूह के अखण्ड रविमार्तण्डमंडल की तरह ये प्रकाश करने वाले हैं इसलिये लोकप्रद्योतकर हैं। अभयदय-आत्मा के विशिष्ट स्वास्थ्य का नाम अभय है। इस अभय को जो देता है वह अभयदय-कहलाता हैं। ऐसे अभयदय प्रभु ही हैं-कारण उन्होंने भव्य जीवों को विकट कमों के कोटिकोटि संकटो से छुडाया है और उन्हे निःश्रेयस के साधनभूत ऐसे-सम्यग्दर्शनादिरूप परम धैर्य को प्रदान किया है।
અહીં જે લોક પદ વડે ભવ્યરૂપ વિશિષ્ટ લેકનું ગ્રહણ કરવામાં આવ્યું છે. તેમનું કારણ એ છે કે જેમ દીપક હોવા છતાં પણ જન્માંધ, વસ્તુને જોઈ શકતો નથી, તેમ ભગવાનના સદૂભાવમાં પણ ભગવાનની મજૂદગીમાં પણ) અભચજન યથાર્થ વસ્તુના સ્વરૂપને જોવામાં અક્ષમ જ બની રહે છે. જેમ દીપક જન્માંધ માટે અદીપક છે, તેમ અભવ્ય ભગવાન પાસેથી લાભ મેળવી શકતું નથી. “લેક–પ્રદ્યોતકર—જે જોવામાં આવે છે તેમનું નામ લેક છે. આ વ્યુત્પત્તિ મુજબ લેક અને અલેકરૂપ સંપૂર્ણ-સમૂહના અખંડ સૂર્ય મંડળની જેમ એ પ્રકાશ કરનાર છે, એટલા માટે એ લેક પ્રદ્યોતકર છે. અભયદય-આત્માના વિશિષ્ટ સ્વાધ્યનું નામ અભય છે. એ અભયને જે આપે છે, તે “અભયદય” કહેવાય છે. એવા અભયદય પ્રભુ જ છે. કેમકે તેમણે ભવ્યજીને પિતાના) વિકટ (ર) કર્મોના કોટિ કોટિ સંકટોમાંથી મુકત કરાવ્યા છે, અને તેમને નિઃશ્રેયસના (કલ્યાણના) સાધનભૂત એવા સમ્યગ્દર્શન વગેરે રૂપ પરમ ધૈર્ય આપ્યું છે.
For Private and Personal Use Only