SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनगारधर्मामृतवर्षिणीटीका स. ३ सुधर्म स्वामिनःचम्पानगर्यां समवसरणम् ३५ अथवा पुण्डरीकं = श्वेतातपत्रं, पुरुषाणां वरपुण्डरीकमिव श्रेष्ठ श्वेतातपत्रमित्र पुरुपरपुण्डरीकं तेन । यथाहि लोके छत्रमातापमपनयति तथा भगवानपि - अनन्तजन्मजरामरणादि दुःखदायकं कर्मजनितसन्तापं निवारयतीति । 'पुरिसवरगंधहत्थिणा पुरुषवरगन्धहस्तिना गन्धयुक्तो हस्ती गन्धहस्तिी, वरश्वासौ गन्धहस्ती वरगन्धहस्ती, पुरुषो वरगन्धहस्तीव पुरुषवरगन्धहस्ती, तेन । गन्धहस्तिलक्षणं यथा " यस्य गन्धं समाधाय पलायन्ते परे गजाः । तं हस्तिनं विद्यान्नृपतेर्विजयावहम् || १ ||" इति । अथवा - पुंडरीक शब्द का अर्थ श्वेत छत्र भी होता है । जिस प्रकार छत्र आतप को दूर करता है उसीतरह भगवान भी भव्यजनों के अनन्त जन्म जरा एवं मरणादि दुःखदायक कर्म के संताप को दूर कर देते हैं इसलिये वे पुरुषों में वरपुंडरीक जैसे कहलाते है। गंध हस्ती के गंध को सूंघकर अन्य हस्ती इस तरहसे भागकर अन्य स्थान में छिप जाने हैं कि उनका पता तक नहीं पडता उसी तरह भगवान का जहां जहां विहार होता है वहां का वायु मंडल उनके अचिन्त्य अतिशय प्रभाव से वासित बनकर जहाँ पहुँच जाता है वहां २ का ईति डमर उपद्रव - मरकी आदि का भय शांत हो जाता है गंधहस्ती का लक्षण इस तरह कहा गया है कि जिसकी गंध से अन्य हाथी दूर भाग जाते है तथा जो अपने राजा के विजय का कारण बनता है । इसीलिये "भगवान रूपी पुरुष वरगंध हस्ती" की उपमा से उपमित किये गये हैं। क्योंकि અથવા પુંડરીક શબ્દના અર્થ ધાળુ છત્ર એમ પણ થાય છે. જેમ છત્ર તાપને દૂર કરે છે, તેમજ ભગવાન પણ ભવ્યજનાના અનેક જન્મ જરા અને મૃત્યુ વગેરે દુઃખ આપનાર કર્મીના સંતાપને દૂર કરે છે, એથી જ તે પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરીકની જેમ વખણાય છે. ગધ હસ્તીના ગધને સૂંધીને બીજા હાથીએ નાસીને કાઇ બીજા સ્થાને સંતાઈ જાય છે કે તેમના પત્તો પણ નથી લાગતા, તેમજ ભગવાનના જ્યાં જ્યાં વિહાર હાય છે, ત્યાંનુ વાયુમંડળ તેમના અચિન્ત્ય અને અત્યન્ત પ્રભાવથી સુવાસિત થઈ ને જ્યાં જ્યાં પહેાંચે છે ત્યાં ત્યાંના ઈતિ ડમર મરક' વગેરે ઉપદ્રવે એ રીતે શાંત થઈ જાય છે કે તેમનું કોઈ ચિહ્ન પણ નથી રહેતું. ગંધ હસ્તીનું લક્ષણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે જેના ગંધથી બીજા હાથી દૂર નાસી જાય, અને જે પેાતાના રાજાના વિજયનું કારણ અને છે. એટલા માટે જ ભગવાનને ‘પુરુષવર ગંધ હસ્તીની ઉપમા વડે ઉપમિત કરવામાં આવ્યા છે. કેમકે For Private and Personal Use Only
SR No.020352
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages762
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy