________________
Shri Mahavir Jain Aradhana Kendra
१६
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ज्ञाताधर्मकथाङ्ग
भिरूचिलक्षणं, तत्प्रधानः- चारित्रं = सर्व सावद्ययोगपरिहारपूर्वक निरवद्यानुष्ठानम् । अत्राऽऽपादीनां करणान्तर्गतत्वेऽपि तेषां प्राधान्यख्यापनार्थे पुनः कवम् । अत्र कश्चित् शङ्कते यत् जितक्रोधत्वादिभ्य आर्जवपधानत्वादीनां को भेदः ? अत्रोच्यते जितक्रोधादिभिर्विशेषणैरुदयावलीपविष्टस्य क्रोधादेर्विफलीकरणं मुक्तं भवति आर्जव प्रधानादिभिरुदयनिरोध उच्यते । अथवा यतएव जितक्रोधादिरत एव आर्जवादिप्रधानः, एवं कार्यकारणभावाद्विशेषः । एवं 'ज्ञानसंपन्नः' इत्यादी ज्ञानाज्ञानादियुक्तत्वमात्रं बोध्यते, 'ज्ञानप्रधानः' इत्यादौ तु ज्ञानादिमत्सु प्राधान्य मिति, एवमन्यत्राप्यपौनरुक्त्यं बोध्यम् । 'ओगले' उदारः = जितक्रोधादिविशेषणये 'ज्ञान प्रधान भी थे । दर्शन प्रधान भी थे। सर्वसावद्ययोगों का परित्याग कर देने वाले होने से तथा निरवद्य अनुष्ठान करने वाले होने से चारित्र प्रधान भी थे यह इन आर्जव आदि भावों का करण चरण सत्तरी में अन्तर्भाव होने पर भी जो अलग कथन किया है वह इनकी प्रधानता स्थापित करने के अभिप्राय से ही किया है।
शंका- सूत्र में पहिले 'जियको हे जियमाए' आदिपद सूत्रकार ने लिखे है और फिर आर्जव मार्दव आदि पद लिखे हैं सो जो उनका भाव होता है वही इनका होता है सो इस तरह इनमें जब कोई अर्थ भेद नहीं है तो फिर पुनरुक्ति करने का क्या कारण है ।
उत्तर- जितक्रोधादिक पदों द्वारा यह समझना चाहिये कि वे सुधर्मा स्वामी महाराज उदयावली में प्रविष्ट हुए क्रोध को विफल कर देते थेकारण क्रोध का तात्पर्य यही है कि उदय में आये हुए क्रोध का त्रिफल बनाना। तब आर्जव आदि शब्दों से यह बात नहीं कही जाती हैइनसे तो यह बात मुक्ति होती है कि वे क्रोध के उदय का भी निरोध कर હતા. દર્શીન પ્રધાન પણ હતા. સર્વ સાવધયોગોના પરિત્યાગ કરનાર હાવાથી તેમજ નિરવદ્ય અનુષ્ઠાન કરનાર હેાવાથી એ ચારિત્ર્ય પ્રધાન પણ હતા.
અહિં આવ વગેરે ભાવેાના કરણચરણ સત્તરીમાં અન્તર્ભાવ હોવાછતાં જે જુદુ કથન કર્યું" છે, તે એમની પ્રધાનતા સ્થાપવાના પ્રયોજનથી જ કરવામાં આવ્યું છે. शं। —सूत्रमां पडेलां 'जियको जिमाए' वगेरे यह सूत्र अरे सण्यां छे. અને પછી આવ માવ વગેરે પદ લખ્યાં છે, પણ જે અર્થ તેમનેા થાય છે તે જ એમના પણ થાય છે. હવે આ પ્રમાણે એમનામાં જ્યારે કોઈ પણ જાતના અમાં તફાવત નથી તે ફરી પુનરુકિત કરવાના અભિપ્રાય શું છે?
ઉત્તર—જિતક્રાધ વગેરે પદો વડે એ સમજવું જોઈએ કે તે સુધર્માસ્વામી મહારાજ ઉદયાવલીમાં પ્રવિષ્ટ થયેલ ધને નિષ્ફળ કરતા હતા. કારણ કે જિતના અં એજ છે કે ઉયમાં આવેલ ક્રોધ ને અફળ બનાવવા. ત્યારે આવ વગેરે શબ્દો વડે આ વાત કહેવામાં નથી આવતી. એમનાથી તે એ વાત સૂચિત થાય છે કે તેઓ ક્રાધ વગેરેના ઉદયના પણ નિરોધ કરતા હતા. ક્રોધ વગેરે કષાયાના
For Private and Personal Use Only