________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ज्ञाताधर्म कथासूत्रे
धर्मकथा-- तित्थयरेणुवइटो, सुद्धदयामयपत्तिरूवो जो । हवइ य सुहपरिणामो, सो धम्मो अस्थि अम्हाणं ॥१॥ सग्गपवग्गतालय-पुग्घाडण कुंजिया य जो निच्चं । वोहीवीजनियाणं, सो धम्मो अत्थि अम्हाणं ॥२॥ किंबहुणा जं जं जो, इच्छइ तस्साखिलस्स संपुत्तो । जेणं हेवइ समंता, सो धम्मो अस्थि अम्हाणं" __इत्यादि रूपाभिर्देवगुरुधर्मसम्बन्धिकथाभिः स्वप्न जागरिकां स्वप्न संरक्षणाय जागरिका-निद्रा निवारणं स्वप्न जागरिका तां पतिजाग्रती-कुर्वती जाग्रदवस्थामनुभवन्तीत्यर्थः विहरति अवतिष्ठते ॥१० ९॥
जो मरते हुए जीवों की रक्षा करने का सदा जीवों को उपदेश देते रहते हैं तथा धर्मरूपी कमल को प्रफुल्लित करने के लिये जो सूर्य के जैसे है, जो सदा पैदल-पांवों से विहार करते हैं वे ही मेरे लिये शरण स्वरूप है। ॥४॥
धर्मकथा-जो तीर्थंकरों द्वारा उपदिष्ट है, शुद्ध दया रूप अमृत की प्रवृनिरूप है-जिसके सेवन करने से जीवों में शुभ परिणामों का उदय होता है-वही हमारो धर्म है। ॥१॥
स्वर्ग और अपवर्ग मोक्ष की अर्गला को उद्घाटित करने के लिये जो कुश्चिका स्वरूप है बोधिरूप बीज का जो निदान (कारण) है-वही हमारा धर्म है। ॥२॥ ___ अधिक क्या कहा जावे-जीव जिस२ वस्तुकी चाहना करते हैं
જે મરતા ની રક્ષા કરવાને બીજા ને હરહંમેશ ઉપદેશ આપતા રહે છે, તથા ધર્મરૂપી કમળને ખિલવવા માટે જે સૂર્ય જેવા છે, જે દરરોજ પગપાળા વિહાર કરે છે, તે જ મારા ગુરૂ છે, અને તે જ મારા માટે શરણરૂપ છે. પ્રકા
ધર્મકથા–જે તીર્થકરે વડે ઉપદિષ્ટ છે, શુદ્ધ દયારૂપ અમૃતની પ્રવૃત્તિરૂપ છે, જેને સેવવાથી પ્રાણીઓમાં શુભ પરિણામે ઉદય પામે છે–તે જ અમારો ધર્મ છે. ૧
સ્વર્ગ અને અપવર્ગ (મેક્ષ)ની અગલા (આગળીયા)ને ખેલવા માટે જે કુચિક સ્વરૂપ છે, બધિરૂપ બીજનું જે નિદાન (મૂળ કારણ) છે તેજ અમારે ધર્મ છે. રા
વધારે શું કહીએ. જીવ જે જે વસ્તુની ઈચ્છા કરે છે, તે બધી વસ્તુઓ જેના પ્રભાવથી તેમને ચારે બાજુથી મળે છે, તે જ એમારે ધર્મ છે. પલા
For Private and Personal Use Only