________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માળ), પાકમળ જેવા નિવેપ, શરદ જળ જેવા સ્વચ્છ હૃદયવાળા, જ્ઞાનધ્યાનમાં વિશુદ્ધમાન પરિણામવાળા સંત સાધુઓનું મને શરણુ હા.
तहा सुरासुरमणुयपूइओ मो. हतिमिरंसमाली रागदोसविसपरममतो हेउ सयलकल्लाणाणं कम्मवण विहावसू साहगो सिद्धभावस्स केवलिपन्नत्तो धम्मो जावजीवं ને માવંતા
તથા સુર, અસુર અને મનુષ્ય વડે પૂજિત, મેહ અંધકારને ટાળવા સૂર્ય સમાન, રાગશ્રેષરૂપ વિષને ટાળવા પરમ મંત્ર સમાન, સમસ્ત કલ્યાણના હેતુરૂપ, કર્મવનને બાળવા અગ્નિ સમાન, અને પરમ મોક્ષરૂપ સિદ્ધિ
For Private And Personal Use Only